Upload
others
View
3
Download
0
Embed Size (px)
Citation preview
�કરણ-2
અ�યાસની �િૂમકા અને સબંિંધત સા�હ�યની સમી�ા
2.1 ��તાવના
2.2 ���તુ સશંોધન સદંભ� સૈ�ાિંતક ર�ૂઆત
2.2.1 ઐિતહાિસક પ�ર�ે�યમા ંિવ�મગંલ� ્
2.2.2 િવ�મગંલ� ્નો ઉ�ભવ અને િવકાસ
2.2.3 વત�માન પ�ર�ે�યમા ંિવ�મગંલ� ્
2.2.4 �િુનયાદ� ક�ળવણી�ુ ંહાદ�
2.3 �વૂ� થયેલા સશંોધનોના સારાશં
2.4 ���તુ સશંોધનને આ�ષુ�ંગક �વૂ� થયેલા સશંોધનોના સારની સયંોજના�મક
સમી�ા
2.5 ���તુ સશંોધન�ુ ંઔ�ચ�ય
2.6 ઉપસહંાર
13
�કરણ-2
સબંિંધત સા�હ�યની સમી�ા અને અ�યાસની �િૂમકા
2.1 ��તાવના :
સમ�યાને હલ કરવા માટ� અને સશંોધન યોજનાને નવી �ઝૂ માટ� સા�હ�યની સમી�ા એ
સશંોધન�ુ ંઆગ�ુ ં�ગ છે. સબંિંધત સા�હ�યની સમી�ાથી અ�યાસકને એક નવી �ૃ��ટ �ા�ત થતી
હોય છે. એક �તૂન અ�ભગમનો આિવ�કાર પેદા થતો હોય છે. �બનજ�ર� �નુરાવત�ન ટાળ� શકાય
છે. �વૂ�ના ં સશંોધનોને �તૂન સદંભ�મા ં �લૂવવાનો મોકો મળે છે. આ િવષય પર થઈ ગયેલા
સશંોધનો િવશેની �પ�ટતા પણ થાય છે અને તેના �ારા સશંોધક જ�ર �રૂ� ુ ંઉપયોગી માગ�દશ�ન
મેળવી નવા સશંોધનને વ� ુવૈ�ાિનક બનાવી શક� છે.
કોઈપણ સશંોધન માટ� સદંભ� સા�હ�યનો અ�યાસ અિત મહ�વનો બની રહ� છે. આ અ�યાસ
�ારા �તૂકાળમા ં ���તુ સમ�યાના સદંભ�મા ં થયેલા અ�યાસ તેની પ�િતઓ તેમજ તારણો
�દશા�ચૂક બને છે. સદંભ� સા�હ�યના અ�યાસ �ારા સશંોધક પોતાના અ�યાસનો પાયો મજ�તૂ
બનાવી શક� છે. સબંિંધત સા�હ�યના અ�યાસ�ુ ંમહ�વ �ગે Borg, W.R. & Gall M.D. (1996) જણાવે
છે ક� –
“The realated literature in any field forms the foundation on which all future work will
be built.”
કોઈપણ સશંોધક� સશંોધનકાય� કરતા પહ�લા ંસદંભ� સા�હ�યનો ઉપયોગ કરવો જોઈએ �થી
તે સા�હ�ય સશંોધકને સશંોધન માટ�ની �તર�ઝૂ આપે અને સમ�યા ઉક�લવાની �ૃ��ટ �ા�ત થાય.
સશંોધનમા ંસદંભ� સા�હ�યના અ�યાસની જ��રયાત પર ભાર �કૂતા ંશાહ, દ�િપકા (2004)
જણાવે છે ક�,
પોતાના સશંોધનકાય� માટ�ની જ��રયાતો અને તેના માટ�ની આવ�યક અને ઉપલ�ધ
તકિનક� �િુવધાઓ હાથ ધરવાના સશંોધનની સફળતા માટ�ની બાર�ઓ ��ુલી કર� છે. �વૂ� થયેલા ં
સશંોધનોની સમી�ા �ારા ન�નૂા પસદંગી, ઉપકરણોની પસદંગી ક� રચના, સશંોધન યોજના,
મા�હતી એકિ�કરણની ર�ત, મા�હતી �થૃ�રણ માટ�ની �કશા�ીય પ�િત વગેર� �ગે�ુ ંમાગ�દશ�ન
પણ મળ� રહ� છે. (�.ૃ28)
સશંોધનકાય�ના હ��ઓુ, �પર�ખાઓ, પ�િત, મયા�દા વગેર� �પ�ટ કરવા માટ� સશંોધક�
અગાઉ થયેલા અ�યાસોનો અ�યાસ કરવો જ�ર� બને છે. �થી સશંોધનકાય�ની સાચી સમજ �ા�ત
14
થાય. સદંભ� સા�હ�યનો અ�યાસ સશંોધકને પોતાની સમ�યા �પ�ટ કરવામા ંદ�વાદાડં�ની �િૂમકા
ભજવે છે. સશંોધકની �તર�ઝૂમા ંવધારો કર� છે. તેમજ તેની મયા�દાઓ ન�� કરવામા ંઉપયોગી
નીવડ� છે. સશંોધનની �દશા ન�� કર� છે અને �બનજ�ર� મહ�નત અટકાવે છે. સમય, શ��ત અને
નાણાનંો બચાવ થાય છે. ��ેની સમ�યાઓ �ણી શકાય છે. િવ�લષેણની ���યા �ગ�ે ુ ં
માગ�દશ�ન ��ંુૂ પાડ� છે. સશંોધકને પોતે કરવાના કાય�મા ંમાગ�દશ�ન ��ંુૂ પાડ� છે. સશંોધનની સાથ ે
સાથે તે �યાલ �ગનેા સદંભ� પણ તપાસવા જ�ર� હોવાથી સૌ �થમ ઐિતહાિસક પ�ર�ે�યમા ં
િવ�મગંલ� ્અનેરા તથા તેના ઉ�ભવ અને િવકાસનો અ�યાસ કરવામા ંઆ�યો છે.
���તુ �કરણમા ં ઐિતહાિસક તથા વત�માન પ�ર�ે�યમા ં િવ�મગંલ� ્ અનેરા િવશે
સૈ�ાિંતક ર�ૂઆત કરવામા ં આવી છે, તેમજ �વૂ� થયેલા સશંોધનોના સારાશં ર�ૂ કર� તેની
સયંોજના�મક સમી�ા કર� ���તુ સશંોધન�ુ ંઔ�ચ�ય દશા�વવામા ંઆ��ુ ંછે.
2.2 ���તુ સશંોધન સદંભ� સૈ�ાિંતક ર�ૂઆત :
નઈ તાલીમની સ�ંથા િવ�મગંલ� ્અનેરાના શૈ��ણક અને સામા�જક ��ેે �દાન સદંભ�
સૈ�ાિંતક ર�ૂઆત આ �માણે છે.
2.2.1 ઐિતહાિસક પ�ર�ે�યમા ંિવ�મગંલ� ્અનેરા :
21 ઓ�ટોબર 1931 (દશેરાના �દવસ)ેમા ં હ�ડયોલ �જ�લો સાબરકાઠંામા ં જ�મેલા �ી
ગોિવ�દભાઈ રાવલ �ઓ�ુ ંપ�રવારમા,ં િમ�ોમા,ં પ�ર�ચતોમા,ં િશ�ણ સ�ંથામા ંઅને દ�શિવદ�શમા ં
પણ તેઓ�ુ ં �લુામ�ુ ં નામ ‘ગોરા’ બ� ુ લોકિ�ય છે. તેઓનો જ�મ નાગર પ�રવારમા ં થયેલો
િપતા�ુ ંનામ �ઠાલાલ અમથારામ રાવલ, માતા�ુ ંનામ અ�તૃ�ંુવર� �ઓ�ુ ંનાનપણમા ંઅવસાન
થતા ં ગોિવ�દભાઈ�ુ ં �ારં�ભક િશ�ણ � ૂથંાઈ ગ�ુ.ં િપતા માણભ� હતા. ગામડ�-ગામડ� ફર�
મહાભારતની કથા કરતા. આથી ગોિવ�દભાઈએ બાળપણમા ં તેમની સાથે રહ� મહાભારત અને
રામાયણ�ુ ં આકંઠપાન ક�ુ�. તેમની વાતોમા ં આવતો ભારતીય સ�ં�ૃિતનો સદંભ� એ એમને
બાળપણમા ંમળેલી આ િશ�ા-દ��ા છે. ભાષાવૈભવ અને વ���ૃવ એ એમને િપતા તરફથી મળેલો
વારસો છે. ગોિવ�દભાઈના િપતા એમને કમ�કાડં� �ા�ણ બનાવવા સ�ં�ૃત પાઠશાળામા ંભણાવવા
માગતા હતા. પણ દ�વયોગે એ �હ�મત હાઈ��ૂલ �હ�મતનગરમા ં પહ�ચી ગયા. એમની વાચન,
લેખન અને વ���ૃવની શ��તઓ અહ�યા બરાબર ખીલી. િવ�ાથ�કાળમા ંએ સેવાદળમા ંજોડાયા.
સેવાદળે એમને ને��ૃવની તાલીમ આપી. એટ�ુ ં જ નહ�, એક સનાતની �ા�ણને રા���યતાના
15
સ�ંકાર આ�યા. ગોિવ�દભાઈને એસ.એસ.સી. પછ� �ુ�ંુબની ગર�બાઈએ નોકર� કરવા ફરજ પાડ�,
પણ નોકર�મા ં �લુામી લાગતા ં તે છોડ� દ�ધી. એ પછ� ઉ�ચ િશ�ણ લવેા કૉલજેમા ં ન જતા ં
િવચાર�વૂ�ક �જૂરાત િવ�ાપીઠમા ં ગયા. ગોિવ�દભાઈ�ુ ં શમ�ુ ં �ામસેવક થવા�ુ ં હ� ુ ં પણ
િવ�ાપીઠના અ�યાસે એમને સમ��ુ ંક� જગતના બધા અનથ��ુ ં�ળૂ સાચા િશ�ણના અભાવમા ં
છે. એટલે એમણે િશ�ણ મારફતે સમાજસેવા કરવા�ુ ં િવચા�ુ�. આ માટ� કામની શ�આત સવ�દય
યોજના શામળા�ના ઉપસચંાલક તર�ક� કર�. એ પછ� �મુિતબહ�ન સાથે લ�ન�િંથથી જોડાયા.
�યારબાદ રાજપીપળામા ં�.બી.ટ�.સી. થઈ તેમણ ે�વત�ં િશ�ણ સ�ંથા શ� કરવાના �ય�નો શ�
કયા�.
સ�ંથાના �થળની પસદંગી માટ� એ ઘ�ુ ંફયા�. છેક નમ�દા �ધુી જઈ આ�યા. પણ તેમના
િપતાએ ક�ુ;ં ‘‘�યા ં જ��યા �યા ં �વો’’ તેમણે પોતાના વતન હ�ડયોલમા ં બસેવા�ુ ં ન�� ક�ુ�.
હ�ડયોલ ઈડર �ટ�ટ�ુ ંગામ�ુ.ં શૈ��ણક ર�તે ઘ�ુ ંપછાત. ક�યા િશ�ણ તો ��ૂય એટલે વતનનો
સાદ સાભંળ� િપતાની �ેરણાથી ગામની મહાદ�વની ધમ�શાળામા ં 1959મા ં િનશાળ શ� કર�. આ
શાળા િવનયમ�ંદર અનેરાના આચાય� તર�ક� 30 વષ� �ધુી સેવા આપી અને સ�કડો િવ�ાથ�ઓ�ુ ં
�વનઘડતર ક�ુ� છે. એમના ઘણા િવ�ાથ�ઓ �વનના િવિવધ ��ેે ઝળ�ા છે, મોટાભાગના
િવ�ાથ�ઓ ઉ�મ ખે�ૂત અને સારા િશ�કો પણ થયા છે તે� ુ ંએમને ગૌરવ છે. શ�આતના વષ�મા ં
ઘણી-ઘણી કસોટ� થઈ અનેક તડક�-છાયંડ� આવી પણ ગોિવ�દભાઈ અને �મુિતબહ�ને તમામ
પડકારોનો સામનો કર� િવ�મગંલ� ્અનેરા� ુ ંિનમા�ણ ક�ુ�. અ�યાર� વનરા�થી શોભતા, બાળકોના
�ક�લોલથી � ૂજંતા અને અનેકિવધ ��િૃ�થી ધમધમતા અનેરા અને � ૃદંાવન નામના ં બ ે
િશ�ણસ�ુંલ એ આ દંપતીની તપ�યા�નો પ�રપાક છે. િશ�ણ ��ુય�વે �િુનયાદ� િશ�ણમા ંઅનકે
�યોગો એમણ ે કયા�. �જુરાત ક�ળવણી પ�રષદની �થાપના માટ� તેમણ ે આગવેાની લીધેલી.
િવનોબા� �થાિપત આચાય��ુલ �જુરાતના એ ��ખુ છે અને �જૂરાત િવ�ાપીઠના આ�વન ��ટ�
છે. આ� �જુરાતના �િત��ઠત ક�ળવણીકારોમા ંએમ�ુ ં�થાન મોખરા�ુ ંછે. �જુરાતના �ત�રયાળ
િવ�તારોની અનેક રચના�મક સ�ંથાઓ સાથે એ ��ખુ ક� ��ટ� તર�ક� સકંળાયેલા છે. સાબરકાઠંા
�જ�લા િશ�ણ સિમિતના ચરેમેન તર�ક� એમણ ેઘણા નવા ચીલા પાડ�લા. �જુરાત લોકસિમિત અને
�જુરાત ઊ��િવકાસ સ�ંથા સાથે પણ એ જોડાયેલા છે. �ગત ર�તે વેઠવા�ુ ંઆવવા છતા ં�હ�ર
�વનના ��ો િવશે એ હમંેશ િનભ�યપણે લખતા અને ર�ૂઆત કરતા ર�ા છે. સવ�દય, િશ�ણ,
સ�ં�ૃિત, �વન અને અ�યા�મ િવશેના એમના લખાણોમા ં��ુ ં �ચ�તન અને સા�હ��યક �પશ� જોવા
મળે છે. તેઓ સારા વ�તા અને સ�યક િવચારક છે. બ�રુ�ના વ�ુધંરા, મયા�દા ��ુુષો�મ �ીરામ,
16
સકલ��ુુષ �ી�ૃ�ણ, �ગુ��ુુષ ગાધંી�, �વન� ્સ�ય શોધન�,્ સા િવ�ા, નઈતાલીમ ત�વદશ�ન
અને �યોગ �વી ��ુય�વે 21 �ટલા ��ુતકો�ુ ંલેખન ક�ુ� છે. તેમને વાચંવાનો ભાર� શોખ છે.
યોગ અને અ�યા�મ એ એમના રસના ��ેો છે.
ઉપરો�ત પ�રચય ઋિષદંપિત પૈક� ગોિવ�દભાઈ રાવલનો થયો પરં� ુિવ�મગંલ� ્અનેરાના
િનમા�ણ પાછળ �નો ��ુય હાથ છે એવા ઋિષપ��ન �મુિતબહ�નનો જ�મ 15મી ઓગ�ટ 1931ના
રોજ આમોદ (�જ.ભ�ચ) �કુામે એક �ન પ�રવારમા ં થયેલો. િપતા�ુ ં નામ ભોગીલાલ �ઠાભાઈ
શાહ, માતા�ુ ંનામ જશકોરબહ�ન. શાિંતલાલ શાહ તેમના �આ � સરદાર સાહ�બ�ીના સે��ટર� અને
પછ� �ુબંઈ રા�યના મ�ુર �ધાન થયેલા. �ણીતા ક�ળવણીકાર નવલભાઈ શાહ તેમના બનેવી
થાય. �મુિતબહ�ન�ુ ં િવનીત (SSC) �ધુી� ુ ં િશ�ણ િવ�લ ક�યા િવ�ાલય ન�ડયાદમા ંથ�ુ.ં તેઓ
મહા�મા ગાધંી �થાિપત �જૂરાત િવ�ાપીઠના �નાતક છે અને રાજપીપળાના �બીટ�સી ક���માથંી
�ડ�લોમા ઈન બ�ેઝક એ��કુ�શન ક�ુ� છે. તેમણે સગંીત�ુ ં િશ�ણ પણ મેળ��ુ ં છે. �વનની
કાર�કદ� તેમણ ે િવ�લક�યા િવ�ાલયમા ં િશ��કા તર�ક� આરંભેલી. ગોિવ�દભાઈ રાવલ સાથે
�તર�ાતીય લ�ન કયા� બાદ આ દંપતીએ સાબરકાઠંા �જ�લાના આ�દવાસી ��ે શામળા�મા ં�ણ
વષ� િશ�ણ�ુ ં કામ ક�ુ�. એ પછ� તેઓ ગોિવ�દભાઈ સાથે હ�ડયોલ આ�યા અને મહાદ�વની
ધમ�શાળામા ંશાળા શ� કર�. �યારબાદ �ી અ�યાપન મ�ંદર અનેરાના આચાય� તર�ક� તેઓ છે�લા ં
27 વષ� એકધાર� કામગીર� કર�. 31મી ઓ�ટોબર 1989ના રોજ િન��ૃ થયા.ં સાબરકાઠંા� ુ ંભા�યે
જ એ�ુ ંગામ હશ ેક� �યા ં�મુિતબહ�નની િવ�ાથ�ની �ાથિમક િશ��કા તર�ક� સેવા ન આપતી હોય.
સાબરકાઠંામા ંઘેર ઘેર િશ��કાઓ તૈયાર કરવા�ુ ંકાય� �મુિતબહ�ને ક�ુ� છે.
િશ�ણની સાથે સાથે ટ�વ ઘડતર અને �ણુિવકાસ ઉપર એ �બૂ ભાર �કૂ� છે. છા�ાલય
સચંાલન એ એમની આગવી કળા છે. �વ�છતા, �ઘુડતા, ચોકસાઈ અને િનયિમતતાના તેઓ ખાસ
આ�હ� છે. અ�યાપન મ�ંદર અને છા�ાલયની કામગીર�ની સાથે તેઓ સ�ંથા�ુ ં ખાદ�કામ પણ
સભંાળે છે. િવ�મગંલ� ્સચંા�લત સમાજક�યાણ યોજનાના સયંોજક તર�ક� બહ�નો અને બાળકોની
��િૃ�ઓ – ઘો�ડયાઘર, બાલવાડ�ઓ, મ�હલામડંળો�ુ ં પણ સચંાલન કર� છે. િવનોબા� �ે�રત
�ીશ��ત �ગરણ અ�ભયાનના સાબરકાઠંાના સયંોજક તર�ક� કામ કર� છે. મ�હલા �ગરણના
ઉ�ેશથી િશ�બરો, પદયા�ા, ખાદ� અને સા�હ�ય�ચાર વગરે� ��િૃ�ઓ�ુ ં આયોજન કર� છે.
આરો�ય��ેે �જુરાત િશવા�� ુ �ચ�ક�સા સશંોધન મડંળના ��ટ� તર�ક� િશવા��નુી ��િૃ�ઓ પણ
કર� છે. ખાદ� �ામો�ોગ અને �ામિવકાસ�ુ ં કામ કરતી ‘રચના’ સ�ંથાના તે મેનેજ�ગ ��ટ� છે.
17
��ુય�વે િશ�ણ અને મ�હલા ઉ�થાન એ એમ�ુ ંકાય���ે છે. સફાઈ, કતાઈ અને સગંીત એ એમના
શોખના િવષયો છે.
ઋિષદંપિતના સતંાનો એક �દકરો અ�લુ અને �દકર� ઉવ� છે. બનંે� ુ ં મા�યિમક િશ�ણ
અનેરામા ં��ંુૂ થ�ુ ંતથા અ�લુભાઈ િવ�ાપીઠમા ં�નાતક થયા. તેમને સા�હ�યમા ંઅને િ���ટ�ગમા ંઘણો
રસ છે. તેમનો સા�હ�યપ�રષદ તથા ક�ટલાક સા�હ�યકારો સાથે ઘણો સારો સબંધં છે. આજની નવીન
ટ�કનોલો�મા ં�બૂ રસ ધરાવે છે. તથા ઈ મેગે�ન સચંયન ચલાવે છે. અમે�રકામા ંપોતાનો �બઝનેસ
ધરાવે છે. ��ુી ઉવ� આઈ. સ�ન છે તથા ��લે�ડમા ંઆઈ સ�ન તર�ક� સેવા આપી �.ુએસ.એ.મા ં
જઈ ��રુોલો��ટ થઈ �ુદંર કામગીર� કર� છે. તથા પૌ�-પૌ�ીઓ સે�,ુ સમીપ અને આશના �બૂ
હ�િશયાર અને ઉ�સાહ� છે. પ�રવારના બધા જ સદ�યોને ખાદ� અને આ�મી�વન ગમે છે.
વત�માન સમયમા ં �ી ગોિવ�દભાઈ રાવલ અને �ીમિત �મુિતબહ�ન રાવલ િવ�મગંલ� ્
અનેરામા ંમાણસો ઉગાડવાની નેમ સાથે કાય�રત છે. �ી ગોિવ�દભાઈ રાવલ હાલ આ�દવાસી સેવા
સિમિત શામળા�, લોકસિમિત �જુરાત, �ામ �વરાજ આ�મ ક�છ સ�ંથાઓમા ં ��ખુ તર�ક�
સેવારત છે. તથા રચના �િત�ઠાન અનેરામા ંમ�ંી તથા લોક �વરા�ય સામિયકના સપંાદક છે અને
�જૂરાત િવ�ાપીઠના આ�વન ��ટ� છે. આ ઉપરાતં તેમને દશ�ક િશ�ણ એવોડ�, આનત� એવોડ�
અને ���રયા એવોડ� મળ� ��ૂા છે.
�ીમિત �મુિતબહ�ન રાવલ વત�માનમા ંરચના સ�ંથાના મેનેજ�ગ ��ટ� તથા િવ�મગંલ� ્
ના મ�ંી તર�ક� સેવારત છે. આ ઉપરાતં સવ�દય યોજના, ખાદ�કામ, સમાજક�યાણ �ો��ટ �ારા
�હ�મતનગરના 30 ગામોમા ંબાલવાડ�ઓ, મ�હલામડંળો અને મ�હલા �ગરણ ��ેે સીધી કામગીર�
કર� ર�ા છે અને ‘ઈ�સાની �બરાદર� મ�હલામચં’ની રચના �ારા �હ��ુ ��ુ�લમ બહ�નોમા ંભાવા�મક
એકતા �થાપવા�ુ ંકાય� કર� ર�ા છે.
2.2.2 િવ�મગંલ� ્નો ઉ�ભવ અને િવકાસ :
મહા�મા ગાધંી�એ દ��ણ આ��કાથી શ� કર� સેવા�ામ આ�મ �ધુી એમની અસાધારણ
��ાના બળે િશ�ણના � �યોગો કયા� અને તેના આધાર� �િુનયાદ� િશ�ણ�ુ ં � નવતર
િશ�ણદશ�ન આ��ુ ં તેનો િવ�ક�ાએ પણ �વીકાર થયો છે. �નુે�કોએ છે�લો ડ�લોસ� કિમશનનો,
Learning : The Treasure Within નો � �રપોટ� �ગટ કય� છે તેમા ં િશ�ણના � ચાર આધાર�તભં
બતા�યા છે તે સીધે સીધા �િુનયાદ� િશ�ણના જ ચાર િસ�ાતંો છે � આ �જુબ છે.
1. Learning to know 3. Learning to Live together
2. Learning to do 4. Learning to be
18
ગાધંી�એ દ��ણ આ��કામા ં કર�લ સ�યા�હમાથંી જ અસહકાર �દોલનનો જ�મ થયો
હતો. સૌ �થમ સ�યા�હનો જ�મ આ��કામા ંથયો હતો. તેમની ક�ળવણીની ��િૃ�ઓનો પાયો પણ
દ��ણ આ��કામા ંજ ના�યો હતો. એમણે દ��ણ આ��કામા ંકર�લ િશ�ણના �યોગો ભારતમા ંફા�યા
��યા અને દ��ણ આ��કામા ંવવાયે�ુ ંગાધંી િવચાર�ુ ંબીજ ભારતમા ંખાસ કર�ને �જુરાત રા�યમા ં
‘�જૂરાત િવ�ાપીઠ’ના નામે વટ��ૃ�પે પાગં�ુ� અને �જુરાતના િવિવધ �ત�રયાળ િવ�તારોમા ં
િવ�ાપીઠમા ં િશ�ણ મેળવેલ િવ�ાથ�ઓ �ારા આ વટ��ૃની વડવાઈઓ �પે નઈ તાલીમની
સ�ંથાઓનો આિવભા�વ થયો અન ેતે પૈક�ની એક વડવાઈ એટલ ેિવ�મગંલ� ્અનેરા.
િવ�મગંલ� ્ અનેરાની �થાપના પાછળ�ુ ં કારણ �જૂરાત િવ�ાપીઠના આદશ�, �યેયો,
નૈિતક ��ૂયો તથા ગાધંી��ુ ંઐિતહાિસક સાત�ય તથા તે� ુ ંિશ�ણ એ �થાપકના મનમા ંવસી ગ�ુ ં
તથા િશ�ણ �ારા સમાજ ઘડતર અને �ય��ત ઘડતર થઈ શક� તે બાબત ખાસ હતી.
દ��ણ આ��કામા ંગાધંી�એ �ફિન�સ આ�મ અને ટો��ટોયવાડ� મારફતે ક�ળવણીના �યોગ
કયા� હતા. �યોગના અ�ભુવોમાથંી �ા�ત થયેલા પ�રણામો પર તેમણે �ચ�તન કર� ક�ળવણીની એક
નવી જ �દશા આપી છે.
ર��કન�ુ ં ��ુતક Unto the Last એ ગાધંી�ના �વન ઉપર �બૂ અસર કર� અને તેનો
�જુરાતીમા ંઅ�વુાદ કય� અને નામ આ��ુ ં ‘સવ�દય’. અને આ સવ�દયના િસ�ાતંોને પ�ર�ણૂ�
કરવા ઈ.સ. 1904મા ં �ફિન�સ આ�મની �થાપના કર�. આજની નવી ક�ળવણીના વત�માન
�વાહોની ગગંો�ી તે �ફિન�સ આ�મના �યોગો હતા એમ કહ� શકાય. ગાધંી�એ �ફિન�સ
આ�મમા ંિશ�ણ�ુ ંત�ં �યાર� ઊ�ુ ંક�ુ� �યાર� તેમણ ેયો�લી પ�િત �યારપછ� ભારતમા ંિશ�ણ��ે ે
તેમણે કર�લા �યોગો�ુ ંબીજ હ� ુ.ં
ગોરાઓના રંગભેદ સામે ગાધંી�એ સ�યા�હ કય�. આ સ�યા�હ�ઓની ધરપકડ થઈ �યાર�
તેમના �ુ�ંુબીજનોની કાળ� લવેા માટ� તથા આિથ�ક મદદ માટ� ટો�સટોય વાડ�ની રચના થઈ.
ગાધંી�ના �વનમા ંઔપચા�રક િશ�ણનો આ સૌ �થમ �યોગ હતો. ટો�સટોય વાડ�ના �વન
દરિમયાન ગાધંી� પોતે પણ િવ�ાથ�ઓને ઘડવા જતા અ�ભુવમાથંી પોતે પણ ઘડાયા.
અમદાવાદમા ં ઈ.સ. 1915મા ં કોચરબ ગામમા ં જમીન �ા�ત કર�ને કોચરબ આ�મની
�થાપના કર�. �ફિન�સ આ�મ તથા ટો�સટોય વાડ�ના આધાર� જ અહ�ની આ�મ �વનની પ�િત
�માણે દ� િનક કાય��મ ન�� કયા� હતા.
કોચરબ આ�મમા ંશ� થયલેી ��િૃ�ઓ �દન-�િત�દન િવકસવા અને િવ�તરવા માડં� હતી.
આ�મ �વનના �યોગો િવ�તરવાને કારણે િવશાળ જ�યાની જ��રયાત ઊભી થતા ં સાબરમતી
19
નદ�ના �કનાર� હ�રજન આ�મની �થાપના ઈ.સ. 1917ના �ુલાઈ માસની 19 તાર�ખે કરવામા ં
આવી હતી. આ સમયે દ�શની આઝાદ� અને રચના�મક ��િૃ�ઓ�ુ ંક��� બની ગ�ુ ંહ� ુ.ં રચના�મક
��િૃ�ઓનો આરંભ ગાધંી�એ અહ�થી જ કય� હતો. આઝાદ� માટ�ના અનેક રા���ય કાય��મો�ુ ં
આયોજન અને સચંાલન પણ ગાધંી�એ અહ�થી ક�ુ� હ� ુ.ં
ઈ.સ. 1920મા ં �જુરાત રાજક�ય પ�રષદ� પણ િશ�ણ �ગ ે ક�ટલાક મહ�વના િનણ�યો
લીધા હતા. તેમા ંએક મહ�વનો િનણ�ય �જૂરાત િવ�ાપીઠની �થાપના �ગનેો હતો. �ની ન�ધ
લવેી જ�ર� છે. આ �ૃ��ટએ જોઈએ તો �જૂરાત િવ�ાપીઠના ં ઉ�ગમના ં ��ૂળયા અસહકારના
�દોલનમા ંતેમજ �જુરાત રાજક�ય પ�રષદના િનણ�યમા ં�પ�ટપણે �ૃ��ટગોચર થાય છે.
આ અરસામા ંલોક��િૃત તો આવી પણ પછ� એ લોક��િૃત ટક� રહ� અને વધે એ માટ�
ગાધંી�એ એક ન�ુ ંપગ�ુ ંિવચા�ુ�. ફ�ત ભાષણોથી ઊભી કર�લી લોક��િૃત થોડા વખતમા ંઉભરો
પતી જતા ંશમી �ય તે�ુ ંથાય તેમ બને. દ�શની બ�સુ�ંય જનતા ગામડામા ંવસતી હતી. આ
જનતામા ંસતત પલાઠ� વાળ�ને બસેે અને તેમને દોર� તેવા કાય�કરોની જ�ર હતી. આ કાય�કરો
તૈયાર કરવાનો પ�િતસરનો �યાસ જ�ર� હતો. કાય�કરો એવા હોવા જોઈએ ક� � ગામડાની ��મા ં
ભળ� �ય. એ �� પાસે હાથ લાબંો કયા� િસવાય �વી શક� તો જ ��ને બોજો ન લાગે. અ�યાર
�ધુી� ુ ંિશ�ણ મા� કાર�નૂો પેદા કરવા�ુ ંિશ�ણ હ� ુ.ં િશ�ણ પરાવલબંન જ સ��ુ ંહ� ુ.ં આ માટ�
એમણે નવા �કારના િશ�ણનો ન�નૂો �રૂો પાડવા સ�ંથા ઊભી કર� તે 18મી ઓ�ટોબર 1920ના
રોજ �થાપેલી આ સ�ંથા ‘�જૂરાત િવ�ાપીઠ’. આમ �જૂરાત િવ�ાપીઠની �થાપના સમયે ગાધંી�એ
ક�ુ ંક�, ‘‘એક વ�ણક��ુ જો કર� શકતો હોય તો મ� ઋિષ�ુ ંકામ ક�ુ� છે.’’
રાવલ, એસ. થોડ�ક માર� વાત (2013)મા ંજણાવે છે ક�,
‘‘�જૂરાત િવ�ાપીઠમા ં 1954ના અરસામા ં અમે અ�યાસ કય�. �યારની વાત કર�એ તો
�ખર િવચારક-ક�ળવણીકાર અમારા મહામા� �.ૂ મગનભાઈ દ�સાઈ, પાયાના િવચારો અને ��ય�
�વન �વતા સાચા માનવ અથ�શા�ી �.ૂ િવ�લકાકા, �.ુ �ગ�રરાજ�, મ�ણભાઈ દ�સાઈ, ક��ુભાઈ
દ�સાઈ, ��ુુલભાઈ કલાથ�, શાિંતભાઈ ગાધંી, રામલાલ પર�ખ બધા જ ��ુત અને �ખર િવ�ાન
અ�યાપકો દર�કની કંઈક િવશેષ �કારની �વનશૈલી અને ��યાઓએ અમને સાચા ર�તે દોયા� છે.’’
�ુલનાયક�ી�ુ ંસા�ંુ મકાન �મા ંમગનભાઈ અને ડાહ�બા રહ�તા.ં �યા ંદર રિવવાર� બપોર�
િનયિમત ર�તે એમની ��ુલી ઓસર�મા ં મગનભાઈ, ઠાકોરભાઈ દ�સાઈ, �વણ�ભાઈ, દ�શપાડં�
બધા નવ�વનમાથંી આવી ભેગા થઈ સ�હૂકાતંણ કરતા ંકરતા ંઅનેક ચચા�-વાતો કરતા એ �ૃ�ય
આ� પણ મનમાથંી ખસ�ુ ંનથી.
20
એ વખતનો કાતંણ અને �થુાર� ઉ�ોગ. કાતંણની �ણૂી બનાવવાથી કતાઈ અને વણાટ
�ધુીની દર�ક ���યા �બૂ ચોકસાઈ, ઝીણવટ અને શૈ��ણક ર�તે કરાવતા એ અ��તુ હ� ુ.ં ઉ�ોગ
િશ�ક રામટ�ક� પણ �બૂ �યાન આપતા હતા.
વગ� શ� થવાના આરંભમા ં �ાથ�ના, ભજન કરાવવા ગાધંવ� સગંીત મહાિવ�ાલયના
આચાય� રાવ�ભાઈ આવતા. એમના �રૂના ંભજનોમા ંલીન થઈ જવા� ુ ંહ� ુ.ં
વગ�મા ંમગનભાઈએ પોતે લખે�ુ ં‘સ�યા�હની મીમાસંા’, િવ�લકાકાએ પોતે લખે�ુ ં‘માનવ
અથ�શા�’, નાણાશા�, ઉપરાતં રા��ભાષા �હ�દ�, �જુરાતી ભાષા, રા�યશા�, જગતનો ઇિતહાસ
વગેર�� ુ ં અ�યાપન આ� પણ યાદ આવે છે. બધા અ�યાપકો ખાદ�ધાર�, સાદા, હસ�ખુા,
અ�યાસી, �ચ�તનશીલ હતા. દર�ક પાસેથી �બૂ �ડાણ�વૂ�ક�ુ ંઅને રસ�દ �ાન મળ�ુ ંહ� ુ.ં આ
બધા માટ� �ોફ�સર �વો શ�દ જ કદ� મનમા ંઆ�યો નથી. બધા જ ન�કના જ લા�યા છે.
લાય�ેર� એક મોટો ખ�નો, અ�યાસ અને વાચંન માટ� એનો ઉપયોગ ભર�રૂ કય� હતો.
િવ�ાપીઠમા ંછે�લા વષ�મા ં6 મ�હના ખભે થેલા અને �બ�તર લટકાવી �જુરાતના �ડાણના
િવ�તારોમા ંલોક�વનના અ�યાસઅથ� સમ� અ�યાસની �ૃ��ટએ દાતંાથી સેવા�ામ �ધુીના �વાસો
ખેડવાની પણ મ� પડ�.
િવ�ાપીઠ�ુ ં �યેય ભણીને �નાતકો ગામડાઓંમા ં જઈ િશ�ણ અને બા�એુ બતાવેલા ં
રચના�મક કાય� �ારા સમાજ પ�રવત�ન�ુ ં કામ કર� એ હ� ુ.ં તેથી છે�લા 6 મ�હના આમ ��ય�
ર�તે બ�ુ ંનજરો નજર જોઈને અ�યાસ થાય તે �બૂ જ�ર� મહ�વ�ુ ંગણા� ુ.ં
�.ૂબા�એુ �થાપેલી આ િવ�ાપીઠમાથંી અમને �વનની ચો�સ �દશા મળ�. અહ��ુ ંિશ�ણ
મેળવવા�ુ ંબ��ુ ંતે� ુ ં�બૂ ગૌરવ છે. અને છે�લે દાતંાથી સેવા�ામ �ધુીના �ડાણના િવ�તારોના
અ�યાસની �ૃ��ટએ � �વાસો ખેડ�ા છે તે બ� ુજ ઉપયોગી થ�ુ ંછે. એમાયં �યાર� સાબરકાઠંાના
પહાડો, જગંલોના આ�દવાસી ��ેમા ં ટ�કર�-ટ�કર�, �પંડ�-�પંડ� રહ�તા આ�દવાસીઓની ગર�બાઈ,
િનર�રતા જોઈ �યાર� મનમા ંથયે�ુ ંક� ભિવ�યમા ંકામ માટ� તો આવા િવ�તારમા ંજ બસે�ુ ંજોઈએ
અને સાચે જ, મારા નસીબ ેગોરા મને સાબરકાઠંાના જ મ�યા અને અમે બનંે �વનસાથી બ�યા
પછ� એ જ િવ�તારમા ં શ�આતના ં �ણ વષ� નરિસ�હભાઈ ભાવસાર આ�દવાસીઓની કાયાપલટ
કરનાર તપ�વી સાથે કામ ક�ુ�. પરં� ુએ પછ� ગોરાની ઝખંના વતનમા ંબસેીને કામ કરવાની હતી.
�તે ક�ટલીક ગડમથલો અ�ભુ�યા બાદ�ુ ંઅમા�ંુ સ�ન એટલ ેિવ�મગંલ� ્અનેરા અને તેને અમે
કમ��િૂમ બનાવી.
21
િવ�મગંલ� ્શ�દ ઘણો �ચો છે. સમ�ત િવ��ુ ં – ન ક�વળ મ��ુય�ુ ં – ચરાચર ��ૃ�ટ�ુ ં
મગંલ થાય એવી ભાવના સેવીને િવ�મગંલ� ્અનેરા નામ આપવામા ંઆ��ુ ંઅને તે �માણે કામ
પણ કર� છે.
આ માટ� ગાધંી�એ શ�દ આ�યો છે – સવ�દય અને તેની કાય�પ�િત છે – ��યોદય.
સમાજમા ં� પાછળ રહ� ગયા છે તેમને સૌની હરોળમા ંલાવવા છે આ માટ� અમે િશ�ણ
મારફતે સમાજ પ�રવત�નની ���યા �વીકાર� છે. ‘वसुधैव कुटु�बकम’् આ છે િવ�મગંલ� ્ નો
�યાનમ�ં, �યાન, અવધાન. � એક છે તેના ઉપર એકા� થ�ુ ંત.ે
આજ લગીની મ��ુય �િતની યા�ાનો �કુામ મા� લોહ�ની સગાઈ આધા�રત �ુ�ંુબ �ધુી
આવીને અટક� ગયો છે. આ� િવ�ાન બળે લાધેલી અ��તૂ સ��ૃ� પછ� પણ માનવ�ત अयं�नजः
परो वेि�त - મારા-તારાની �ુદાઈ �લૂી શકતી નથી. આ છે માનવ�તના �ુઃખ�ુ ં�ળૂ. એ�ુ ંમારણ
આપણા મિનષીઓએ આ��ુ ં છે : वसधुैव कुटु�बकम,् य�कै भव�त �व�व नीडम ् । પખંીના માળા-
ઘ�સલા ��ુ ં આ િવ� કો�ટ-કો�ટ ��ાડંોના પ�રમાણમા ં તો �બ��ુ છે, એ મા�ંુ �ુ�ંુબ. એવો
�યા��તભાવ મ��ુય�ુ ં�ચ� નહ� �વીકાર� તો માનવ�ુળના ં��ૂળયા ંમર� પરવાયા� સમજો.
આથી, િવ�મગંલ� ્એ આષ��ૃ�ટાના મ�ં�ુ ં �યાન ધરવા �ૃતિન�યી હોઈ એણ ેપોતાનો
�યાનમ�ં બના�યો છે.
િવ�મગંલ� ્�ુ ં�તીક :
�તીક એટલે ભાવનો આિવભા�વ. િવ�મગંલ� ્�ુ ં�તીક છે �લુાબ. ��ુપરાજ �લુાબ, �પ,
રંગ અને �ગુધં. આ િ�પ�રમાણને લઈ �લુાબ ��ુપોની �ુિનયામા ં િશરમોર ર�ુ ં છે. ��ુપ પાસે
પોતીક� છટા છે. પણ એ સૌમા ં�લુાબ અને�ંુ.
પરમા�માનો ��યય કરાવવા માટ� ��ુપ અને બાળક �રૂતા ં છે. મોટપણે બાળકને તો
ઘણાય લપેડા લાગે છે. પણ ��ુપો એની પ�રસમા��ત �ધુી અનવ� જ રહ� છે. આટલી ��ુુમારતા,
આટલી ન�કત, આ�ુ ં�પ, પણ ક�વી એની બ�લ�ઠતા !’ માથે ધોમ ધખે અને તો ય એ તો બસ
લહ�રાય, લહ�રાય ને લહ�રાય. �રુદાસે ‘��ૃનસે મત (શીખ) લે’ ક�ુ,ં પણ ખ�ંુ તો ��ુપનસે મત
લે’ કારણ ��ુપ એ ��નુી �ણૂ�તાનો �સાદ છે.
િવ�મગંલ� ્ને �લુાબ ગ��ુ ંતે ક�વળ એના િ�પ�રમાણને લઈને જ નહ�, પણ એની �ારા
�વનની કઠોર વા�તિવકતાનો પણ સરસ બોધ મળે છે માટ�. �લુાબ કંટક મ�ંડત છે. �જ�દગીની
સફરમા ંકોને કાટંા ખાવા નથી પડતા ? બ�ક� કાટંા કડવાશ િવના ખાય, તે �લુાબના િ�પ�રમાણન ે
22
પામે. િનવ�દની અવ�થાએ પહ�ચવાનો માગ� વેદનામા ંથઈને નીકળે છે, એ�ુ ં�ોતક છે �લુાબ. �પ
રંગ અને �ગુધંનો સ��ુચય તે સ�દય�. આ સ�દય�રાિશ�ુ ંમાનવીને િવ� ુતરફથી મળે�ુ ંવરદાન તે
�લુાબ. િવ�મગંલ� ્ ને � પામ�ુ ં છે તે અિનવ�યનીય છે. એથી ન�ભાવે આ �તીક �કૂ� એ
પોતાના ભાવને િનઃશેષ િન�પવા મથે છે.
રાવલ, � અને અ�યો (2000) નઈ તાલીમ �ારા સમાજ પ�રવત�ન �જુરાતની નઈ
તાલીમની સ�ંથાઓની પ�રચયમાળા : મણકો-1 : અમદાવાદમા ંજણાવે છે ક�,
‘‘સને 1959ના �ૂનની 8મી તાર�ખ ે બાલ સા�હ�યકાર �ી રમણલાલ સોનીને હાથે 40
િવ�ાથ�ઓથી િવનયમ�ંદરની શ�આત થઈ. આ ��મા ં આ�મ�ાનનો સદં�શો ફ�લાવતા
‘નાથાબાવ�’ એ પણ હાજર રહ�ને િવ�ાલયને આશીવા�દ આ�યા. આ �સગં ે ��નો ઉ�સાહ
અનેરો હતો. િવનયમ�ંદરને નામે ઓળખાતી શાળા આમ છાપરા �વી ધમ�શાળામા ં શ� થઈ.
�ચ�લત અથ�મા ંઆ હાઈ��ૂલ હતી અને એટલ ેજ તો સૌને એ�ુ ં �ુ�હૂલ હ� ુ.ં આરંભનો ઉ�સાહ
અનેરો હતો.
હાઈ��ૂલ એટલે આલીશાન ઈમારત, �ચી પાટલીઓ, કોટ-પે�ટમા ં િવ�િૂષત િશ�કો,
િવ�લુ સાધનસામ�ીનો ઠઠારો અને ઘટં વગાડનાર પટાવાળો. આ�ુ ં �ચ� િવ�ાથ�ઓ અન ે
વાલીઓના સૌના મનમા ં��થર થયે�ુ.ં તેને બદલે ધમ�શાળા� ુ ંછાપ�ંુ હાઈ��ૂલ�ુ ંમકાન હોય, ભ�ય
પર બસેવા�ુ ં હોય, િશ�ક પણ �રુશીને બદલ ે બાજઠ પર બસેે અને ‘સાહ�બ’ને બદલે ‘ભાઈ’
કહ�વડાવ.ે વળ�, મહાદ�વનો જ ઘટં, દ�વદશ�ને આવેલા ભ�તજનના ઘટં વગાડવાથી િવ�ાથ�ઓ
ચ�કતા ક� આપણો િપ�રયડ તો નથી બદલાયો ને ! આ તે કાઈં હાઈ��ૂલના ઢગં કહ�વાય ? �ૂની
�ખે ન�ુ ં કૌ�કુ હ� ુ.ં આટ�ુ ં�ણ ેઅ��ંુુ હોય એમ િશ�ક સાદા ંખાદ�ના ં કપડા ંપહ�ર�, િશ��કા
બહ�ન છોકરા ં સાથે રમે. બધા ં જ ભેગા ં મળ� ગામની ગદંક� વાળે, �વૂાનો કાદવ કાઢ�,
હ�રજનવાસમા ં જઈ તેમના ં છોકરાનંે નવડાવે, �ાર�ક કોઈ ગર�બ ખે�ૂતના ખતેરમા ંબધા ંભેગા ં
મળ�ને ઘ� વાઢવા પણ �ય. આ હતી અમાર� િનશાળ.’’ �યા ં�વનના પાઠ અમે શી�યા અને
શીખવાડ�ા.
િવ�મગંલ� ્�ુ ંબી�ુ ંિશ�ણ સ�ુંલ � ૃદંાવન છે. આ સ�ુંલ ગઢોડા, હા��રુ અને નનાન�રુ
ગામની સીમના િ�ભેટ� આવેલ છે. આ ગામોએ 93 એકર જમીન આપવા ઠરાવ કય� અને સરકાર�
ર�વ�� ુ �ા�ટથી આ જમીન આપી. આ જમીન આપવામા ં �ણીતા લોકસેવક �વ.�.ૂ રિવશકંર
મહારાજ અને રા�યપાલ �ી �ીમ�નારાયણ�ુ ં �દાન મો�ંુ છે. શ�આતમા ં આ જ�યા ટ�બા-
23
ટ�કરાવાળ� તથા બોરડ�ના ઝાખંરાવાળ� હતી. એને સમતોલ કરવા માટ� �બૂ �સુીબતોનો સામનો
કરવો પડ�ો હતો.
િવ�મગંલ� ્ના િશ�ણની �યોત ચાર �દવાલોમા ં�રૂાઈ ન રહ�તા ંઆખા સમાજમા ં�સર�
એની �વુાસ ચાર� તરફ �સર� તથા શહ�ર��વનનો મોહ છોડ� બી�ુ ં સ�ુંલ પણ ગામડામા ં જ
િવક��ુ.ં િવ�મગંલ� ્અનેરાના બીજ�ુ ં��ુરણ થઈ વટ��ૃ�ુ ં �વ�પ ધારણ ક�ુ� અને એ િવશાળ
વડલાની એક વડવાઈ બ��ુ ં ‘� ૃદંાવન’. તથા તેના િવકાસના સહભાગી બ�યા વાલાભાઈ અન ે
ગીતાબહ�ન. જમીનમાથંી બોરડ�ના ��ૂળયા, ઝાખંરા કાઢવા�ુ ંકામ ચા� ુક�ુ�. જમીન ��ુલી થતી
�ય તેમ ખેડવા�ુ ં કામ પણ શ� ક�ુ�. અને જમીન ખતેીલાયક બની. શ�આતમા ં પ�પુાલકોના
ભેળાણનો �ાસ, ધમક�, દાદાગીર� આ બધાનો સામનો કર� અને � ૃદંાવનની િવકાસગાથા આગળ
વધી.
ઈ.સ. 1969મા ંધો.1 થી 7 ની િવચરતી �િતની આ�મશાળા શ� કર�. શ�મા ંિવ�ાથ�ઓ
મળવા પણ ��ુક�લ હતા �યાર� 25 િવ�ાથ�ઓથી શ�આત થઈ. નાના બાળકોને સાચવવા પણ
કઠ�ન વારંવાર ઘેર જતા રહ� છતા ંપણ ગીતાબહ�નની મા �વી �ૂફં મળ� તેથી ઉ�રો�ર �ગિત
ચાલી અને આ� આ�મશાળામા ં�જુરાતભરના િવચરતી �િતના બાળકો અહ� ભણવા આવે છે.
ઈ.સ. 1970મા ં િવનયમ�ંદરની શ�આત થઈ. ધીમે ધીમે સ�ંયા વધવા લાગી. પ�રણામ
સા�ંુ અને બાળકોના �વન�ુ ં પણ સા�ુ ં ઘડતર અહ� થવા લા�� ુ.ં આથી સ�ંથાની �વુાસ
�જુરાતના �ણૂ ે�ણૂે �સર� છે.
છા�ાલયોમા ં િવ�ાથ�ઓની સ�ંયા વધવા માડં�. દર વષ� િવ�ાથ�ઓ પાચં-પાચં ��ૃો
ઉછેરવાની �િત�ા કર� � ��િૃ�થી બજંર�િૂમ લહ�રાઈ અને આ� આ �િૂમ ઉપર તમામ �તના
10,000 થી વધાર� ��ૃો છે. અહ� �ૃિષ અને વનિવ�ા ઉ�ોગ �ારા અનેક �યોગો આરંભાયા –
સ�વ ખતેી, ફળઝાડ ઉછેર, ઔષિધય વન�પિત ઉછેર, ��ૃો, �લબાગ વગેર�મા ંસફળતા મળ�.
ક�પો�ટ ખાતર તૈયાર કરવામા ં આ��ુ ં તથા સ�વખતેીના �ો�સાહન માટ� ખ�ૂેત સમંેલનો પણ
કરવામા ંઆવે છે. �ણીતા ઉ�ોગપિત �ી ગ�રભાઈ �બલખીયાના વર� હ�તે ગૌસવંધ�ન ક��� તથા
ખે�ૂતતાલીમ ક��� શ� કરવામા ંઆ��ુ ંછે. �ના લીધે આ�ુબા�ુના �દ�શમા ંખે�તૂોમા ં��િૃત આવી
છે. � ૃદંાવનનો ગૌશાળા િવભાગ પણ આસપાસના ખે�ૂત તથા પ�પુાલકો માટ� ન�નૂા�પ છે.
2.2.3 વત�માન પ�ર�ે�યમા ંિવ�મગંલ� ્:
રાવલ, ગોિવ�દભાઈ (2006) : सा �व�या ��ુતકમા ંજણાવે છે ક�,
24
‘‘નઈ તાલીમને હવે સ�ંથા અને શાળામાથંી બહાર લઈ આવવા�ુ ં એક ભગીરથ કામ
કરવાનો આપણી સામે પડકાર આવી પહ��યો છે. �મ ‘�ામ�વરાજ’ એ ગાધંી�ના આિથ�ક,
સામા�જક અને રાજક�ય દશ�નને ચ�રતાથ� કરવાનો કાય��મ છે તેમ - ‘�ામિવ�ાલય’, ‘ગામ એ જ
િવ�ાલય’ એવો નવતર અ�ભગમ લઈને નઈ તાલીમે તેની આગળની �દશા શોધવી જોઈએ.’’
મહા�મા ગાધંી�એ �ાણવાન અને �ગિતશીલ ભારતના પાયા�પ ેમજ�તૂ અને �વા�યી
ગામડાનંી ક�પના કર� હતી. એ �જુબ ‘િવ�મગંલ�’્ �ાન-િવ�ાનના ં �કરણો �ૂર �ૂરના ગામડા ં
�ધુી પહ�ચાડવાનો ��ુુષાથ� કર� રહ� છે. �ામ��ને િશ�ણ અને સ�ંકાર આપી અને કૌશ�યવધ�ન
કર�ને �વિનભ�ર બનાવવાની અને િવકાસ સાધવાની આ લોકા�ભ�ખુ �ામક�ળવણીની ખોજ કરતી
�યોગયા�ાને 50 વષ� થઈ ��ૂા ંછે.
િવ�મગંલ� ્ની તમામ ��િૃ�ઓને પાચં ��ુય િવભાગમા ંવહ�ચી શકાય.
1. િશ�ણ
2. સશંોધન
3. િવ�તરણ
4. લોકિશ�ણ
5. બી� �રૂક િવભાગોની ��િૃ�ઓ
1. િશ�ણ :
આ ��િૃ� �તગ�ત નીચનેા િવભાગો િવ�મગંલ� ્ચલાવે છે.
(1) આ�મશાળા : � ૃદંાવન
િવચરતી �િતના ંબાળકો માટ�� ુ ંધો.1 થી 7 �ધુી�ુ ંઆ િનવાસી િવ�ાલય છે. �મા ંવષ�
2014-15મા ં95 �ુમાર અને 54 ક�યાઓ મળ� �ુલ 149 બાળકો ભણે છે. ઈ.સ. 1970 થી શ�
કર� અ�યાર �ધુીમા ંઆ આ�મશાળામાથંી 3030 �ુમાર અને 2000 ક�યાઓ મળ� �ુલ 5030
િવ�ાથ�ઓ ઉ�ીણ� થઈ નીક�યા ંછે. 2 ભાઈ અને 2 બહ�નો િશ�ક અને �હૃપિત/�હૃમાતા તર�ક�
કામ કર� છે.
(2) િવનયમ�ંદર : � ૃદંાવન
�થાપના ઈ.સ. 1970 મા ંથઈ હતી. ધો.8 થી 12 �ધુી�ુ ંિશ�ણ કાય� અહ� થાય છે. વષ�
2014-15મા ંધો.8 થી 12ની �ુલ સ�ંયા 149 છે. � પકૈ� 124 �ુમાર અને 25 ક�યાઓ છે. આજ
�ધુી �ુલ 2850 િવ�ાથ�ઓ અ�યાસ કર� ગયા છે,.
25
અહ� ��ુય ઉ�ોગ �ૃિષિવ�ા છે. �મા ં િવ�ાથ�ઓ તથા િશ�કો જોડાય છે અન ે
ઉ�પાદનલ�ી કાય� કર� છે. અહ� છા�ાલયમા ંશાકભા� તથા અનાજ સ�ંથાના �ૃિષઉ�ોગમાથંી જ
આવે છે.
છા�ાલય :
1) સ�ંકાર �ુમાર છા�ાલય (અ�.ુ�િત)
�મા ં વષ� 2014-15મા ં િવ�ાથ�ઓની સ�ંયા 26 છે. અ�યાર �ધુી છા�ાલયમા ં �ુલ
1770 િવ�ાથ�ઓ અ�યાસ કર� ��ૂા છે.
2) �વન િશ�ણ �ુમાર છા�ાલય (બ�ી)
આ છા�ાલયમા ંવષ� 2014-15મા ંિવ�ાથ�ઓની �ુલ સ�ંયા 45 છે. તથા અ�યાર �ધુી
�ુલ 2430 િવ�ાથ�ઓ આ છા�ાલયમા ંઅ�યાસ કર� ��ૂા છે.
(3) િવનયમ�ંદર અનેરા
�થાપના 8 �ૂન 1959મા ંકરવામા ંઆવી હતી. ધો.8 થી 12 �ધુી�ુ ંિશ�ણકાય� અહ� થાય
છે. સ�ંથાની શ�આત આ િવ�ાલયથી કરવામા ંઆવી હતી. અ�યાર �ધુી આ િવ�ાલયમા ં �ુલ
2830 �ુમાર તથા 1420 ક�યાઓ મળ� �ુલ 4250 િવ�ાથ�ઓ અ�યાસ કર� ��ૂા છે. વષ�
2014-15મા ં112 �ુમાર તથા 61 ક�યાઓ મળ� �ુલ 173 િવ�ાથ�ઓ અ�યાસ કર� છે.
(4) ઉ�ર �િુનયાદ� ક�યા િવ�ાલય અનેરા :
�થાપના : 1968
ધો.8 થી 10 �ુ ંમા�યિમક િશ�ણ આ શાળામા ંઅપાય છે. આ િવ�ાલયનો ��ુય ઉ�ોગ
�હૃ�વન િવ�ા છે � �તગ�ત િવ�ાથ�નીઓ �ારા િવિવધ �હૃઉપયોગી વ��ઓુ બનાવવામા ંઆવ ે
છે. અ�યાર� આ િવ�ાલયમા ંવષ� 2014-15મા ં �ુલ 107 િવ�ાથ�નીઓ અ�યાસ કર� છે. અ�યાર
�ધુી �ુલ 3845 િવ�ાથ�નીઓ અહ� અ�યાસ કર� �કૂ� છે.
આ િવ�ાલયની િવ�ાથ�નીઓ ર�ાબધંન અગાઉ રાખડ�ઓ પોતાના હાથે બનાવે છે અન ે
સ�ંથાના ભાઈઓ તથા અ�ય� પણ આ રાખડ�ઓ �ેમના �તીક �પે મોકલવામા ંઆવે છે.
(5) �ી અ�યાપન મ�ંદર અનેરા :
િવ�મગંલ� ્ નો ઉ�ેશ છે િશ�ણ �ારા સમાજ પ�રવત�ન. �ામસમાજમા ં િનણા�યક ભાગ
ભજવનાર કોઈ હોય તો તે છે એકમા� િશ�ક. અને તેમાયં િન�ન વયક�ાના બાળકો માટ� તથા
સમ� ઘરના સચંાલન માટ� જ�ર� છે એક ઉ�મ િશ��કા. આથી િવ�મગંલ� ્�ારા ઈ.સ. 1962મા ં
26
અનેરામા ં �ી અ�યાપન મ�ંદરની �થાપના કરવામા ં આવી હતી. અ�યાર �ધુી �ુલ 6000
તાલીમાથ�ઓ તાલીમ લઈ �કૂ� છે તથા વષ� 2014-15મા ં125 તાલીમાથ�ઓ અ�યાસ કર� છે.
િશ�ણમા ં અિત સવંેદનશીલ અને ફળદાયી ગાળો �ાથિમક િશ�ણનો છે. તેમા ં ઉ�મ
િશ�કો હોય તો િવ�ાથ�ના ચા�ર�યઘડતરનો પાયો યો�ય ર�તે બધંાઈ શક�, માટ� િવ�મગંલમ ે
�ાથિમક શાળાના િશ�કોની તાલીમ ઉપર �થમથી જ �યાન આ��ુ ંહ� ુ.ં વળ� �ાથિમક શાળાની
ક�ાથી જ �િુનયાદ� ક�ળવણીના ંપાયાના ંત�વોનો િવિનયોગ કરવો હોય તો તેની તાલીમ પામેલા
િશ�કો હોવા જોઈએ.
�િુનયાદ� િશ�ણ માટ�ના િશ�કો તૈયાર કરવાના હોવાથી િવ�મગંલ� ્ સચંા�લત �ી
અ�યાપન મ�ંદર અનેરામા ં પ�ર�મ, સ�હૂ�વન, સહિશ�ણ, સમાજસેવા, સેવા િવ�તરણ કાય�,
સતત સળંગ ��ૂયાકંન વગરે�ને મહ�વ�ુ ં�થાન મળે�ુ ંછે. ઉ�ોગ તર�ક� કાતંણ અને ખતેી ઉ�ોગન ે
�થાન અપાય છે. છે�લા ક�ટલાકં વષ�થી ક���ટૂર િશ�ણ ફર�જયાત બનાવા�ુ ં છે. િવ�ાથ�ઓ
પોતાને જ�ર� એ�ુ ંકાય� �મ ક� �ચ�, �ક�ન કર�ુ,ં પ� તૈયાર કરવો, અહ�વાલલખેન કર�ુ,ં પ�કો
તૈયાર કરવા,ં �લાઈડો બનાવવી વગેર� �વા ંકાય� ઉપર ���ુવ �ા�ત કર� શક� છે.
આ િવભાગોની ક�ટલીક િવશેષતાઓ છે � નીચે �જુબ છે.
(1) સ�હૂ�વન :
િવ�મગંલ� ્ સ�ંથામા ં વગ�િશ�ણ અને સ�હૂ�વનને કદ� �ટા પાડ�ા નથી. િવ�ાથ�ના
ચા�ર�યઘડતર માટ�ની ઉ�મ તકો સ�હૂ�વનમા ં મળે છે. તાલીમાથ�ઓ છા�ાલયની તમામ
જવાબદાર�ઓ ઉપાડ� છે, �વી ક� રસોડા સચંાલન, સફાઈ, શાક સમાર�ુ,ં ભાખર�-રોટલી વણવી,
પીરસ�ુ,ં કોઠાર સચંાલન વગેર�. આના કારણે તેમ�ુ ં ઘડતર િવશેષ ર�તે થાય છે. િશ�ક-
િવ�ાથ�ના આ�મીય સબંધંો િવકસે છે. િશ�કો�ુ ંમમતાભ�ુ� માગ�દશ�ન મળે છે.
(2) સમાજસેવા :
અ�યાપન મ�ંદર �ારા સમાજસેવાના િવિવધ કાય��મો �વા ક� �યસન��ુ�ત અ�ભયાન,
મ�હલા સમંેલનો, �ધ��ા િનવારણ, પયા�વરણ ��િૃત અ�ભયાન ચલાવવામા ંઆવે છે.
(3) સમાજોપયોગી ઉ�પાદક ઉ�ોગ :
હ���ુવૂ�કનો તથા સમજ�વૂ�કનો ઉ�પાદક પ�ર�મ આનદંદાયી અને ફળદાયી બને છે.
ઔષધબાગ ક� કોઈ એક ચોમા� ુ પાકમા ં િવ�ાથ�ઓ શ�આતથી �ત �ધુી તમામ ���યાઓમા ં
જોડાય છે અને એ �ારા મળ�ુ ં ઉ�પાદન યો�ય જ�યાએ વપરાય છે. રોકડ રકમ �ાર�ક
જ��રયાતમદં િવ�ાથ�ના માટ� અપાય છે. વળ�, કાતંણ ઉ�ોગમાથંી પણ દર�ક િવ�ાથ� પસાર થાય
27
છે. �બર કાતંવાનો અ�ભુવ તેમજ તેમાથંી મળેલ ખાદ�ના કાપડનો ઉપયોગ પોતાના પોષાક માટ�
ક� �ાર�ક સ�હૂ માટ�ના શેતરં�-ચોરસા બનાવવામા ંથાય છે. બદલાતા સજંોગો તેમજ સરકારની
�વત�માન નીિતઓ અ�સુાર તેના �વ�પમા ંફ�રફાર થયા છે. �વા ંક� �ામ સફાઈ, �ામ �શુોભન,
ભ�ત��ૂલખેન, �મય�, �ામિશ�બર, પયા�વરણ ��િૃત કાય��મ, �ધ��ા ના�દૂ�ના કાય��મો,
�વ�છતા અ�ભયાન, સા�રતા અ�ભયાન, િવિવધ �કારના સવ��ણ, બાલઆનદંમળેા, િવ�ાનમેળા
�વા કાય��મો�ુ ંઆયોજન િવ�ાથ�ઓ અને અ�યાપકો મળ�ને કર� છે. આથી આસપાસના ગામો
તથા શાળાઓ સાથે એક �કારનો પ�રવારભાવ તથા �વતંસપંક� રહ� છે. બધા જ કાય��મો શાળાના
િશ�કો અને અ�યાપન મ�ંદર પ�રવાર સાથે મળ�ને યો� છે.
(4) ઈ�ટન�િશપ કાય��મ :
તાલીમાથ�ઓએ � સૈ�ાિંતક �ાન મેળ��ુ ં તેને �યોગની એરણ પર ચકાસે �યાર� જ ત ે
સા�ુ ં ગણાય તે માટ� વષ�મા ં બે વાર ઈ�ટન�િશપ કાય��મ યો�ય છે. � આ�ુબા�ુના ગામોની
શાળાઓમા ં ગોઠવવામા ં આવે છે. આ કાય��મ દરિમયાન તાલીમાથ�ઓ શાળાની સમ�
જવાબદાર�� ુ ંવહન �તે કર� છે. �ાથ�ના કાય��મથી લઈને વગ�ખડં િશ�ણ �ધુી� ુ ંસમ� કાય� તઓે
કર� છે અને એક િશ�ક તર�ક�ની સમ� ���યામાથંી પસાર થાય છે. ઈ�ટન�િશપ દરિમયાન
�ામસફાઈ, �ામ�ાથ�ના, �ધ��ા ના�દૂ� અ�ભયાન, ટ�.એલ.એમ. િનમા�ણ, વસિત િશ�ણ,
િવ�ાનર�લી �વા િવિવધ કાય��મો કરવામા ંઆવે છે.
(5) શૈ��ણક સાધન િનમા�ણ :
�ાયો�ગક પાઠો દર�યાન � � સાધનોની જ��રયાત ઊભી થાય તે સાધનો તાલીમાથ�ઓ
�તે બનાવે છે. િવિવધ ચાટ�સ, �ચ�ો, નકશાઓ, વક�ગ મોડ�લ, સ�ંહપોથી, િવિવધ �કો
બનાવવા, �દશ�ન તૈયાર કર�ુ ંવગેર� �વી અ�યયન-અ�યાપન સામ�ી�ુ ંિનમા�ણ િવ�ાથ�ઓ અહ�
�તે વે�ટમાથંી બે�ટ બનાવે છે. � �ાયો�ગક પાઠો દરિમયાન, ઈ�ટન�િશપ દરિમયાન તથા
�વનમા ંપણ �બૂ ઉપયોગી બને છે.
(6) અ�યયન ���યા :
સરકારના િશ�ણ િવભાગ ે િનયત કર�લ અ�યાસ�મ ઉપરાતં �િુનયાદ� િશ�ણના પાયાના
ત�વો ઉપરાતં જ�ર� ��ુાઓ તથા શૈ��ણક ��િૃ�ઓને અહ� સમાવવામા ંઆવે છે. ઈ.સ. 1998 થી
�મતાલ�ી અ�યાસ�મને ક���મા ં રાખી �ૂથકાય�, �ો��ટ પ�િત, પ�રસવંાદ, ચચા�, �યા�યાન,
�વા�યાય �વી પ�િતઓ અને ���ુ�તઓનો ઉપયોગ અહ� કરવામા ંઆવે છે. ઈ.સ. 2012 થી
હ��કુ���ી અ�યાસ�મને �થાન આપવામા ંઆ��ુ ંછે.
28
િવ�મગંલ� ્અનેરાની સ�હૂ�ાથ�ના એ સ�ંથાને અ�ય સ�ંથાઓથી િવશેષ ર�તે અલગ પાડ�
છે. સ�હૂ�ાથ�નામા ં સ�ંથાના તમામ િવભાગો �ાથ�ના હોલમા ં િશ�તબ� ર�તે ગોઠવાય છે. અને
�.ૂભાઈ�ી તથા �.ૂબહ�ન�ીની હાજર�મા ં �ાથ�ના થાય છે. તેમા ં બાલગીત-બાલવાતા�, �િુવચાર,
સમાચાર, વ�ત�ય આપવાની િવશેષ તાલીમ અપાય છે. દરરોજની િવભાગીય �ાથ�નામા ંપણ આ
બધી જ બાબતો ઉપરાતં િશ�ક, વ�ત�ય, િવ�ાથ��દન, આચાય��દન, સચંાલક�દન ઉજવવામા ં
આવે છે.
(7) િશ�ણ-સેવા િવ�તરણની ��િૃ�ઓ :
�ી અ�યાપન મ�ંદર �ારા આસપાસની શાળાઓમા ં શૈ��ણક �તર �ધુારવા િવિવધ
�કારના �યોગો કરવામા ં આવે છે. રા���ય પવ�ની ઉજવણીના આયોજન અને અમલીકરણમા ં
�િશ�ણાથ�ઓ સહાયક બને છે. આસપાસની શાળાઓમા ંિવ�ાન �દશ�ન માટ� વગ��ુ ંઆયોજન,
માગ�દશ�ન આપવામા ં આવે છે તથા �યોગશાળા બનાવવા માટ� પણ �ુદંર માગ�દશ�ન આપી
ન�નૂેદાર �યોગશાળાઓ �ાથિમક શાળાઓમા ં બનાવવામા ં આવે છે. અ�યાપન મ�ંદરના
િવ�ાનમડંળ �ારા િવ�ાનના �યોગો શાળામા ં જઈને કરવામા ંઆવે છે. હોબી કોન�ર �ારા પણ
િવિવધ શાળાઓમા ં િવ�ાથ�ઓના રસને �ેરક ��િૃ�ઓ કરાવવામા ંઆવે છે. ઘરગ��,ુ નકામી
પડ�લી �બનઉપયોગી વ��ઓુથી પણ િવ�ાન-ગ�ણત અને પયા�વરણના �યોગો કર� શકાય છે.
તેની �િશ�ણાથ�ઓ અને શાળાના િવ�ાથ�ઓને ખાતર� થાય છે.
(8) �તૂ�વૂ� તાલીમાથ�ઓ સાથેના સબંધંો :
સ�ંથામા ંછા�ાલય �વન અને કાય�કરો સાથેના આ�મીય સબંધં બધંાય છે � �વનપય��ત
ચા� ુર�ા છે અને સારા-માઠા �સગંે ઉપયોગી બ�યા છે.
તા�તરમા ં િવ�મગંલ� ્ અનેરાનો �વુણ�જયિંત મહો�સવ ઉજવાયો �મા ં �તૂ�વૂ�
િવ�ાથ�ઓ �ારા અિવરત દાનનો �વાહ જોવા મ�યો. દર વષ� સ�ંથાના વાિષ�કો�સવ �સગંે તેમજ
અ�ય ઉ�સવોમા ંપણ �તૂ�વૂ� તાલીમાથ�ઓ સ�ંથામા ંઆવતા રહ� છે.
�તૂ�વૂ� તાલીમાથ�ઓએ િવ�મગંલ� ્મા ંઅ�યાસ દરિમયાન � � શૈ��ણક ��ૂયો મેળ�યા ં
છે તેનો િવિનયોગ તેઓ પોતાની િશ�ક તર�ક�ની કામગીર�મા ંક�ટલો કર� છે તેના આધાર� અ�યાપન
મ�ંદરની સફળતાને માપી શકાય. તાલીમાથ�ઓ િશ�ક તર�ક� તથા અ�ય �યવસાયમા ંકાય� કર� છે.
તેઓમા ંનીચે �જુબની િવશષેતાઓ જોવા મળ� છે.
(1) િવ�મગંલ� ્મા ંઅ�યાસ કર�લ િશ�કો, સફાઈ, �શુોભન અને સમયપાલનના આ�હ�
હોય છે.
29
(2) સમાજ સાથે� ુ ંજોડાણ તથા સા��ુય સા�ંુ હોય છે.
(3) નેતાગીર�નો �ણુ ખીલેલો જોવા મળે છે.
(4) નવીન પ�રવત�નોને �વીકાર� છે અને નવા �યોગો િશ�ણકાય�મા ંકર� છે.
(5) રા���ય પવ�ની ઉજવણી સરસ ર�તે કર� છે.
(6) િવષય િશ�ણ તથા કોઈપણ કાય� િન�ઠા�વૂ�ક કર� છે.
2. સશંોધન :
િવ�મગંલ� ્ ના � ૃદંાવન ખાતે ગૌશાળા ખે�તૂ તાલીમક���, બાગાયતિવ�ા કાય�રત છે.
��યાત ઉ�ોગપિત �ી ગ�રભાઈએ �ગત રસ લઈ ખે�તૂોને તાલીમ મળે તથા વધાર� ખે�ૂતો
બાગાયત તરફ વળે અને આિથ�ક ઉપા�ન વધાર� મેળવે તે માટ� ખે�તૂતાલીમક��� શ� ક�ુ� છે. �મા ં
ખે�ૂતોને વૈ�ાિનક પ�િતથી ખતેીની તાલીમ આપવામા ંઆવે છે. આ ઉપરાતં સ�ંથાના 90 એકરના
િવશાળ એકમમા ં�ૃિષ અને બાગાયતના િવિવધ �યોગો કરવામા ંઆવે છે.
3. િવ�તરણ :
નઈ તાલીમની એક િવભાવના એ છે ક� �ાન અને િવ�ાન�ુ ંિવ�તરણ કરતા રહ�� ુ.ં � જળ
વહ� છે તે �વ�છ રહ� છે પણ � ��થર બની �ય છે તે ખાબો�ચ�ુ ંબની �ુગ�ધ ફ�લાવે છે.
િવ�મગંલ� ્નીચનેા �વા ંિવ�તરણ કામ કર� છે :
(1) સતત િશ�ણ :
�ી અ�યાપન મ�ંદર – અનેરાની બહ�નો દર વષ� એક સ�તાહ �જ�લાના કોઈક ગામે સતત
િશ�ણ માટ� �ય છે અને તે ગામની શાળા�ુ ં સમ� સચંાલન તાલીમાથ� બહ�નો અ�યાપકોના
માગ�દશ�ન �જુબ કર� છે.
શાળાની સફાઈ, �ાથ�ના સમંેલન, િવિવધ િવષયોના વગ�, ��િૃ�પાઠ, રમતગમત,
સા�ં�ૃિતક ��િૃ�, પય�ટન, �લુાકાત વગેર�� ુ ં �વૂ�આયોજન અને તૈયાર� કર�ન ે એક અઠવા�ડ�ુ ં
શાળા-સચંાલન કર� છે.
સામા�ય ર�તે બી�ં અ�યાપન મ�ંદર પણ આ કામ ઓછાવ�ા �શે કરતા ંહોય છે. પણ
િવ�મગંલ� ્ની િવશેષતા એ છે ક� શાળા ઉપરાતં ગામ સાથે એક�પ થઈ તાલીમાથ� બહ�નો કામ
કર� છે.
તેમની �દનચયા� એવી હોય છે ક�, વહ�લી સવાર� �ભાતફ�ર� કાઢ� ભજન-�નૂ અને વૈતા�લક
ગીતો ગાતા ંગાતા ંગામ આખામા ંફર� ગામના વાતાવરણમા ં�સ�તા પમરાવી દ� છે.
30
તે પછ�નો કાય��મ હોય છે �ામસફાઈ. આ સ�તાહમા ંઆ�ુ ંગામ વાળ��ડ� ચો��ુ ંચણાક
કર� દ� છે. �ાકં ખાડા-ખાબો�ચયા ં�રૂ�, શોષ�પૂ બનાવી ગામમા ં�વ�છતાની હવા ઊભી કર� છે.
કોઈક ફ�ળયામા ં બહ�નો �ગણવાડ� ચલાવે, �મા ં નાના ં બાળકોને કોઈકના �ગણામા ં
એકઠા ંકર�, સાફ�થૂરા ંકર�, ગીતો ગવડાવે, વાતા� કર�, રમતો રમાડ�. ��િૃ�ઓ કરતા ંશીખવે અને
બાળકોને ના�તો પણ આપે. આ ર�તે બહ�નો બાળકોની માતાઓ �ધુી પહ�ચી તેમની સાથે
બાળસભંાળ અને બાળિશ�ણની વાતો કર� છે.
�દવસ દરિમયાન બહ�નો શાળા-સચંાલન કર� પાછા ંરા�ે �ામ �ાથ�નાસભા�ુ ંઆયોજન કર�
છે, �મા ંસવ�ધમ��ાથ�નાની સાથે સામા�જક �ધુારણા તથા �ામિવકાસના ��ુાઓ �ગે વાતા�લાપ
આપતી હોય છે. વળ�, શાળામા ંબાળકો પાસે તૈયાર કરાવેલ સા�ં�ૃિતક કાય��મ પણ ર�ૂ કર� છે.
�યાર� પોતાના ંજ છોકરા ં�ચ�-િવ�ચ� વેશ�ષૂામા ંગાતા,ં નાચતા ંઅને નાટક કરતા ંજોઈ મા-બાપ
રા� રા� થઈ જતા ંહોય છે.
આવી બધી ��િૃ�ઓને લઈ બહ�નો ગામ સાથે એવી એક�પ થઈ ગઈ હોય છે ક� લોકો
િવદાય વખતે �� ુસાર� છે.
છે�લે �દવસે �ણૂા��િૂત કાય��મમા ંઆસપાસની શાળાના િશ�કો�ુ ંસમંેલન રાખી તેમા ંકોઈ
ક�ળવણીકાર મહ�માનને બોલાવવામા ં આવે છે. આ �સગંે ��િૃ�પાઠમા ં બાળકોએ કર�લા સ�ન
કામના ન�નૂા� ુ ં�દશ�ન પણ ભરવામા ંઆવે છે.
આ સતત િશ�ણના કાય��મથી ગામલોકો, બહ�નો અને બાળકો �ધુી નવી નવી વાતો
પહ�ચાડવાનો એક �ુદંર અવસર ઊભો થાય છે.
અમારો અ�ભુવ છે ક� સતત િશ�ણના આવા કાય��મથી ઘણા ંગામોમા ંબાળમ�ંદર બ�યા,ં
શાળામા ંભણવાલાયક બાળકો દાખલ થયા,ં મ�હલાઓમા ં��િૃત આવી તો �ાકં �યસન િનષેધના ં
પણ કામ થયા.ં
(2) સેવા િવ�તરણ :
અનેરાના અ�યાપન મ�ંદરની આસપાસના ં10 ગામની �ાથિમક શાળાઓમા ં કામ કરતા
િશ�કોને ઈનસવ�સ તાલીમ આપવા માટ� સેવાિવ�તરણ યોજના િવ�મગંલ� ્ચલાવે છે, �મા ંદર
બે મ�હને આ િશ�કો ભગેા થાય છે અને તેમ�ુ ંશૈ��ણક કામ સઘન બને તે માટ� િવિવધ ��િૃ�ઓ
કર� છે. તેમા ં–
- િન�ણાતોના ં�યા�યાન – ન�નૂાના પાઠ�ુ ંિનદશ�ન
- શૈ��ણક સાધન બનાવવા ં– િવ�ાનના �યોગો કરવા
31
- વક�શોપ – સેિમનાર �વા ંકામ થાય છે.
(3) હોબી કોન�ર :
અ�યાપન મ�ંદરની �ાયો�ગક શાળાઓ છે. તેના તેજ�વી િવ�ાથ� શિન-રિવમા ં અનેરા
આવી િવ�ાનના �યોગો કર� અને પોતાના ં રસ-�ુ�ચ �જુબ અવનવી ચીજો બનાવે તેવી ��િૃ�
ચાલે છે.
(4) �િૃષ-સેવા િવ�તરણ :
િવ�મગંલ� ્ઉ�ર �િુનયાદ� િવ�ાલયોના િવ�ાથ�ઓ �ૃિષઉ�ોગ શીખ ેછે. તેમના ઘર અન ે
ગામ �ધુી ખતેીના ંનવા ંબી, ધ�ુ, રોપા વગેર� પહ�ચે તે માટ� �ૃિષ સવેા િવ�તરણ�ુ ંઆયોજન ક�ુ�
છે.
એક ખાસ �યોગ એ કય� છે ક� દર�ક િવ�ાથ� પોતાને ઘરે શાકભા��ુ ંવાડો�લ�ુ ંકર�, ફળાઉ
��ૃ ઉછેર� અને ઘર�ગણ ેલીમડા�ુ ંઝાડ ઉછેર�.
રાસાય�ણક ખાતરો અને જ�ંનુાશક દવાઓથી ખે�ૂતો હવે થા�ા છે. જમીન, પાણી અન ે
હવા �ણે બગડ� ર�ા ં છે �યાર� ‘સ�વખતેી’ના �યોગો િવ�મગંલમે શ� કયા� છે, �ના ંપ�રણામ
ઘણા ંઆશાજનક છે.
ખે�ૂત સમંેલન, ખતેી �દશ�ન, સ�વખતેી િશ�બર, કંપો�ટ ખાદ, અળિસયાનંી ખતેી �વા
�યોગો �ારા �ૃિષ િવ�તરણ�ુ ંકામ િવ�મગંલ� ્કર� છે.
(5) ખાદ� �ામો�ોગ :
િવ�મગંલ� ્મા ંવ�ો માટ� ખાદ�નો ઉપયોગ થતો હોય છે. સ�ંથાના કાય�કરો ખાદ�ના ંવ�ો
પહ�રતા હોય છે. િવ�ાથ�ઓનો ગણવેશ પણ ખાદ�નો હોય છે.
ખાદ� મા� વ� નથી પણ એક િવચાર છે. િવક����ત અથ��યવ�થા�ુ ંએ �તીક છે.
િવ�મગંલ� ્�ુ ં��ુય કામ િશ�ણ�ુ ંછે પણ િવ�તરણ કાય�મા ં25 �બર ચરખાના એકમ
મારફતે ગામડાનંી બેકાર બહ�નોને અને વણકરોને રો� આપવા�ુ ંકામ ચાલે છે.
તેની સાથે અનેરા અને � ૃદંાવન બે ખાદ� �ામો�ોગ ભડંાર મારફતે ખાદ� અને �ામો�ોગી
ચીજવ��ઓુના વેચાણ�ુ ંકામ થાય છે.
િવ�મગંલ� ્ના િવ�ાથ� ગામેગામ અને ઘર�ઘર� ફર� ખાદ� અને �વદ�શી માલ�ુ ંવેચાણ
કર� �વદ�શીનો સદં�શો �તે સમજવા અને લોકોને સમ�વવા કોિશશ કર� છે.
32
(6) સમાજક�યાણ યોજના :
િવ�મગંલ� ્ના �દ�શના ં30 ગામોમા ં57 બાળસેિવકાઓ �ારા 30 બાળવાડ�ઓ ચલાવી
દર વષ� 1,000 બાળકોને પાયાની ક�ળવણી આપવામા ં આવે છે. આ કામમા ં સમાજક�યાણ
સલાહકાર બોડ�નો સહયોગ મળે છે.
આ ર�તે �વૂ�-�ાથિમક િશ�ણના �સારમા ંિવ�મગંલ� ્તે� ુ ંયોગદાન આપે છે.
બાળકો અને બહ�નો તેના ં લાભાથ� છે. બાળિશ�ણ િશ�બર, બાળમેળો, મ�હલા સમંેલન
�વી ��િૃ�ઓ આ યોજનાના ઉપ�મે ચાલે છે.
જ�રતમદં બહ�નોને પ�પુાલન માટ� લોન અપાવવા�ુ ંઅને શૌચાલયો તથા �નાનઘર બાધંી
બહ�નોને મદદ�પ થવા�ુ ંકામ પણ થાય છે. 45 ગામોમા ંએક હ�ર �જ� બાધંવામા ંઆ�યા ંછે.
(7) સવ�દય યોજના :
ગાધંી�ની ��ુય��િૃતમા ં �ુબંઈ રા�ય વખતે માનનીય �ી મોરાર�ભાઈ દ�સાઈની
�ચૂનાથી સરકાર� પછાત િવ�તારોના, છે�લા માનવીના ઉ�થાન માટ� સવ�દય યોજના શ� કર�લી.
�જુરાત સરકારના અ�દુાનથી ચાલતી સાબરકાઠંા �જ�લાની સવ�દય યોજના િવ�મગંલ� ્
અનેરાને સ�પવામા ંઆવી છે. આ યોજનામા ંથયેલ કામની િવગતો આ �જુબ છે.
1994 થી 2015 �ધુીના ં21 વષ�મા ંથયેલ કામગીર�ની િવગતો :
- પહ�લા ંપાચં વષ� ભીલોડા અને �હ�મતનગર તા�કુાના 100 ગામમા ંકામ થ�ુ.ં
- બી� તબ�ામા ંઅ�યાર� િવજયનગર તા�કુાના ં68 ગામોમા ંકામ ચાલે છે.
- �ી� તથા ચોથા તબ�ામા ં ખેડ��ા તા�કુામા ં કામગીર� કર� અ�યાર� િવજયનગર
તા�કુામા ંકામગીર� ચા� ુછે.
વષ� 2014-15ની કામગીર�
�મ િવભાગ ખચ� �.મા ં લાભાથ�
1. િશ�ણ 61,200 557
2. �ૃિષ-પ�પુાલન 2,71,800 88
3. ખાદ�-�ામો�ોગ 5,80,000 100
4. આરો�ય-સફાઈ 5,43,425 311
5. સામા�જક-સહકાર 4,20,750 325
6. વહ�વટ� ખચ� 82,165 -
19,59,340 1381
33
- લાભાથ�ઓએ લોકફાળા ઉપર ખચ�લ રકમ �.10,19,610
- 21 વષ�મા ં�ુલ ખચા�યેલ રકમ �.3,07,82,098
(9) ઓપન �િુનવિસ�ટ� અ�યાસક��� :
�ીમતી ઈ��દરા ગાધંી ઓપન �િુનવિસ�ટ� અને �બેડકર ઓપન �િુન.�ુ ં એક ક���
તા�તરમા ં િવ�મગંલ� ્ ન ે મ��ુ ં છે. આથી, તેના િવિવધ અ�યાસ�મોમા ં આ �દ�શના ં ભાઈ-
બહ�નોને ઘર�ગણે ઉ�ચ િશ�ણ અને તેમા ંપણ ક���ટૂર�ુ ંિશ�ણ મેળવવાની �િુવધા ઉભી થઈ
છે.
આ છે િવ�મગંલ� ્ની િવ�તરણ ��િૃ�ઓ.
4. લોકિશ�ણ :
િવ�મગંલ� ્નો ઉ�ે�ય નવા સમાજ – સવ�દય સમાજની રચનાનો છે.
આથી, નવી પેઢ�ના શાલયે િશ�ણની સાથે સાથે લોકિશ�ણની િવિવધ ��િૃ�ઓ પણ તે
કર� છે.
િવ�મગંલ� ્ �ારા ચાલતા લોકિશ�ણના કામની િવશેષતા એ છે ક� આ કામ માટ�
�યાવસાિયક સેવકો રોકવામા ં આવતા નથી પરં� ુ િવિવધ િવ�ાલયોના િશ�કો પોતાના
િવ�ાથ�ઓના િશ�ણના �તગ�ત ભાગ તર�ક� આ કામ કર� છે. િવ�ાથ�ઓ સામા�જક સમ�યાઓ
સમજતા થાય અને તેના ઉક�લમા ં યોગદાન આપતા થાય તથા દ�શના ગર�બો માટ� સહા��ુિૂત
અ�ભુવતા થઈ તેમના ��યેની પોતાની ફરજ બ�વતા થાય તે હ��થુી લોકિશ�ણની ��િૃ�ઓ
નીચ ે�માણ ેકરવામા ંઆવે છે :
(1) સવ��ણ :
પોતાની આસપાસ � સમાજ છે તેની આિથ�ક, સામા�જક અને શૈ��ણક ��થિત ક�વી છે,
તેમના ��ુય ��ો શા છે તેનો અ�યાસ િવ�ાથ�ઓ સવ��ણ �ારા કર� છે.
સવ��ણ�ુ ં તારણ એ�ુ ં છે ક� છે�લા દસકામા ં િશ�ણ ઘ�ુ ં વ��ુ ં છે. આિથ�ક ��થિત પણ
�ધુર� છે. �ખુ-સગવડના ંસાધનો વ�યા ંછે.
પણ ઉધાર પા�ુ ં એ છે ક� – સામા�જક ખચા� – લ�ન – મરણ અને ર�ત�રવાજો પાછળ
લખ�ટૂ ખચ� થાય છે.
અને બી� �ચ�તાજનક બાબત એ છે ક� �યસનો�ુ ં �માણ પણ વ��ુ ં છે. એથી ટ�.બી.,
ક��સર અને �દયરોગ�ુ ં�માણ પણ વ��ુ ંછે.
34
(2) સમેંલનો :
સમાજના નીચનેા વગ�ના લોકો માટ� સમંેલનો, સભા, સેિમનાર અને િશ�બરો યો� તેમા ં
િન�ણાતોના ં�વચનો ગોઠવી તેમને અ�તન-�ાન-િવ�ાનથી વાક�ફ રાખવામા ંઆવે છે.
1. ખે�ૂત સમંેલન 2. મ�હલા સમંેલન 3. �વુક સમંેલન 4. િશ�ક સમેંલન 5. પચંાયતી
રાજ સમંેલન વગેર� યો�ય છે.
(3) �ામસેવા :
ગાધંીજયિંત સ�તાહ અને સવ�દય પવ�ના �દવસોમા ં િશ�કો અને િવ�ાથ�ઓ ગામડ� જઈ
નીચનેી ��િૃ�ઓ કર� છે :
- �ભાતફ�ર� – �ામસફાઈ – �મય� – ભ�તપ�લેખન – લોકસપંક�
- સ�સા�હ�ય વેચાણ – ખાદ�-�વદ�શી વેચાણ – �ાથ�નાસભા
- �લુાકાત (�ામીણ સ�ંથાઓ અને ગામઆગવેાનોની)
(4) �દશ�ન :
રો�રોજ ન�ુ ં ન�ુ ં �ાનિવ�ાન શોધા� ુ ં રહ� છે. તેની �ણકાર� તથા સમાજને �પશ�તા
��ોથી વાક�ફ રાખવા માટ� �દશ�નો તૈયાર કર� તેનો લાભ સમાજ લ ેતે� ુ ંઆયોજન કરવામા ંઆવ ે
છે. આવા ં�દશ�નો સ�ંથામા ંઅને ગામડ� જઈ યોજવામા ંઆવે છે. �વા ંક� –
- ખતેી – પ�પુાલન – �ામો�ોગ – પયા�વરણ – આરો�ય
- મ�હલા ��િૃત – બાળિશ�ણ
- કચરામાથંી કંચન (Best from waste) – િવિવધ વાનગીઓ
(5) સ�ંકાર કાય��મ :
અ�, વ� અને આવાસ એ �મ માનવ�તની �ળૂ�તૂ જ��રયાતો છે તેવી જ એક
જ��રયાત છે – આનદં.
મ��ુયના ચતેોિવ�તાર માટ� આનદં અિનવાય� છે. અલબ�, હલ�ુ ંમનોરંજન પીરસી મન
બહલાવે તે નહ� પણ માનવીના ભાવોને સ�ંકાર� તેને ઊ�વ� થવા �ેર� તેવા સ�ંકાર કાય��મો
આપવા�ુ ંિવ�મગંલ� ્આયોજન કર� છે.
આ કાય��મ કોઈ ધધંાદાર� લોકોને બોલાવી – ‘ડાયરા’ ગોઠવીને નથી આપતા પણ
િવ�મગંલ� ્ ના ં િવ�ાથ� ભાઈબહ�નો તેમનામા ં રહ�લી િવિવધ શ��તઓ ��ૃય, નાટ�, ગાન,
વાદનન ે�ગટ થવાનો અવસર આપી અમે સ�ંકાર કાય��મો યો�એ છ�એ. એથી �ણ હ�� ુસર� છે :
1. િવ�ાથ�ઓની �તિન��હત શ��તઓનો િવકાસ થાય છે.
35
2. સામા�જક સમ�યાઓ�ુ ંવેધક ર�તે િન�પણ કર� શકાય છે.
3. લોકોને �ાનબોધક િનદ�ષ આનદં મળે છે.
(6) ઉ�સવો :
मनु�याः खलु उ�सव��याः । ઉ�સવો રો�જ�દ� ઘર�ડમાથંી બહાર લાવી માણસને તાજગી બ�ે છે.
��ના સ�ંકાર ઘડતર માટ� ઉ�સવો અ��ૂય ભા�ુ ં��ંુૂ પાડ� છે.
િવ�મગંલ� ્ ક�ટલાક ઉ�સવો સ�ંથામા ં યો� લોકોને બોલાવવામા ં આવે છે, તો ક�ટલાક
ઉ�સવ ગામડ� જઈ લોકો વ�ચે ઉજવવામા ંઆવે છે.
િવ�મગંલ� ્નીચનેા ઉ�સવો ઉજવે છે :
1. ��ુુ��ૂણ�મા 2. ર�ાબધંન 3. �વાત�ંય �દન 4. ગાધંીજયિંત 5. ટાગોરજયતંી 6.
નવરાિ� મહો�સવ 7. ��સ�ાક �દન 8. સવ�દયપવ� 9. વસતંો�સવ 10.
વાિષ�કો�સવ
5. બી� �રૂક િવભાગો :
(1) ઓપન �િુનવિસ�ટ� સે�ટર :
ઈ��દરા ગાધંી નેશનલ ઓપન �િુનવિસ�ટ� અને ડૉ. બાબાસાહ�બ �બેડકર ઓપન
�િુનવિસ�ટ�ના અ�યાસક��� તર�ક� િવ�મગંલ� ્ ને મા�યતા મળ� છે. આથી તેના િવિવધ
અ�યાસ�મોમા ં આ �દ�શના ભાઈ-બહ�નોને ઘર�ગણ ે ઉ�ચ િશ�ણ અને તેમા ં પણ ક���ટૂર�ુ ં
િશ�ણ મેળવવાની �િુવધા ઉપલ�ધ બની છે.
(2) ક���ટૂર ��ન�ગ સે�ટર અનેરા
(3) વમ�ક�ચર સે�ટર – � ૃદંાવન
(4) સ�વખતેી – � ૃદંાવન ફામ�
(5) ખાદ� ભડંાર વ�� ુભડંાર – અનેરા – � ૃદંાવન
(6) સવ�દય યોજના
(7) બેકર� િવભાગ
(8) ગૌશાળા � ૃદંાવન
(9) ��ૃઉછેર – � ૃદંાવન
(10) ખે�ૂતતાલીમક��� – � ૃદંાવન
(11) કૌશ�યવધ�ન ક��� - અનેરા
(12) યોગિવ�ાન ક��� - અનેરા
36
િવ�મગંલ� ્ની િવશેષતાઓ :
- �ુદરતમય વાતાવરણ
- �વ�છતા
- િન�ય �ાથ�ના (સવ�ધમ� સમભાવની �િૂમકા)
- ખાદ�નો ગણવેશ
- િશ�ક સાહ�બ નહ� ‘ભાઈ’
- િશ��કા મેડમ નહ� ‘બહ�ન’
- ઉ�ોગ અિનવાય�
- સ�હૂ�વન અને છા�ાવાસ (સફાઈ કાય�, �મકાય�, સ�હૂભોજન, િશ�બર, �વાસ
ઇ�યા�દ)
- �ામસેવાનો અ�બુધં
- સા�ં�ૃિતક ��િૃ�ઓ �ારા �ય��ત�વ િવકાસ
િવ�મગંલ� ્ના સ�ત સોપાન :
1. િવ�ના મગંલની ઉપાસના
2. તમામ ભદેથી ઉપર ઉઠવાની સાધના
3. �વા�ય
4. સ�હૂ�વન
5. ઉ�પાદકતા
6. સમાજસેવા
7. પયા�વરણ સાથે અ�બુધં
છા�ાલય �ારા સ�હૂ�વન :
નઈ તાલીમમા ંછા�ાલય�ુ ં�થાન, િવ�ાલય બરાબર, બ�ક� ક�ટલીક બાબતોમા ંિવ�ાલયથી
પણ અદ�ંુ �વીકા�ુ� છે.
નઈ તાલીમમા ંઉ�ોગની �મ સ�હૂ�વનને પણ િશ�ણ�ુ ંમહ�વ�ુ ં�ગ ગ��ુ ંછે.
ઉ�મ સ�હૂ�વન છા�ાલય�વન િવના શ� નથી. સ�હૂ�વનની પહ�લી પાઠશાળા
�ુ�ંુબ. �ુ�ંુબમા ંલોહ�ના સબંધંને લઈ �વાભાિવક સ�હૂ�વન હોય છે. પણ તેટલાથી મ��ુય તર�ક�
િવકસવામા ં�રૂ� મદદ મળતી નથી.
37
�ુ�ંુબની બહાર એક િવશાળ �ુિનયા છે. પડોશી છે, િમ�ો છે, સમાજ છે. સમાજમા ં
નાત�ત, કોમધમ�, �ચનીચ, �ી��ુુષ પાર િવનાના ભેદ છે. �યાર� આ ભદેથી ઉપર ઊઠ� મા�
મ��ુયને નાતે સૌની સાથે સમાન ભાવે હળ�મળ�ને રહ�તા-ં�વતા ંશીખ�ુ ંજ�ર� છે.
આ તાલીમ છા�ાલય�વન િવના શ� નથી. છા�ાલયમા ં ગર�બ-તવગંર, િવિવધ
કોમ�ત, ધમ�ના છા�ો ભેગા મળ�ને સ�હૂ�વન �વે છે, સાથે રહ� છે, સાથે જમે છે, સાથે રમે છે,
સાથે મળ� કામ કર� છે. આનાથી ‘માણસમા� સમાન, ન કોઈ �ચ ન કોઈ નીચ’ની તાલીમ વગર
ઉપદ�શે સહજપણે મળ� �ય છે.
બી� તાલીમ, �ુદા �ુદા સ�ંકાર, �રવાજ, �વભાવના ભદે હોવા છતા ં બધા સાથે
હળ�મળ�ને ક�મ રહ�� ુ ંતેની ઉ�મ ક�ળવણી છા�ાલય�વન �ારા થાય છે.
ટ�વ, �ટુ�વ, ઘડતર અને �ણુ-સ��ણુોના િવકાસ માટ� છા�ાલય એક તાલીમશાળા છે.
આથી, િવ�મગંલ� ્િવ�ાલયોને સલં�ન છા�ાલયો ચલાવે છે.
સરકાર સમાજમા ંપાછળ રહ� ગયેલા વગ�ના ંબાળકોને માટ� ખાસ છા�ાલયો આપે છે. પણ
આવા ંછા�ાલયોમા ંપણ અ�ય કોમના ંબાળકો રહ� તેવી ખાસ જોગવાઈ કરવામા ંઆવી છે. �થી
સમરસ સમાજની રચનામા ંઊણપ ન રહ�.
િવ�મગંલ� ્સચંા�લત છા�ાલયોની ક�ટલીક ખાિસયતો છે :
1. નાત�ત ક� ધમ�ના ભદે િવના સવ� માટ� ��ુલો �વેશ
2. સાજં-સવાર સવ�ધમ��ાથ�ના
3. ખાદ�નો પોશાક
4. છા�ોના મ�ંીમડંળ �ારા છા�ાલય સચંાલન
5. સા�ં�ૃિતક કાય��મો�ુ ં�વઆયોજન
6. પયા�વરણ ર�ા માટ� સ�વ ખતેી, બાગકામ, ��ૃઉછેર �વી ��િૃ�ઓ
7. છા�ો �ારા �વાવલબંન
1. ઓરડા, મેદાન, �જ�-પેશાબઘરની �વય ંસફાઈ
2. પોતાના ંકપડા,ં વાસણોની �તે સફાઈ
3. રસોઈ-કોઠારના કામમા ંસહયોગ
4. માદંાની સારવાર
5. મહ�માનો�ુ ંઆિત�ય
38
છા�ાલય – �દનચયા�
4-45 ઉ�થાન 5-30 �ાથ�ના-�યાયામ
6-00 �વા�યાય 6-45 સફાઈ-�મકાય�
7-30 �ૂધ-ઉકાળો અને �નાના�દ 8-30 �વા�યાય
9-30 ભોજન 10-30 િવ�ાલય
5-30 સફાઈ/બાગકામ 6-00 રમતગમત
6-45 ભોજન 7-00 વા�સુેવન
7-30 �ાથ�ના-સ�ંકાર કાય��મ 8-30 �વા�યાય
10-00 શયન
શિન-રિવની િવશેષ ��િૃ�
બપોર� : 2-30 થી 5-30 �ય��ત�વ િવકાસ ��િૃ�ઓ
�ચ� – ��ૃય – નાટ� – િશ�પ – સા�હ�ય – વ���ૃવ – �યોગો
સા�ં : 5-30 થી 6-30 – રમતગમત
રા�ે : સા�ં�ૃિતક કાય��મ
છા�ાલય મ�ંીમડંળ
1. મહામ�ંી 2. સ�ંકારમ�ંી 3. રસોડામ�ંી 4. કોઠારમ�ંી 5. સફાઈમ�ંી 6. આરો�યમ�ંી
7. મહ�માનમ�ંી
છા�-સ�ંયા
1. અ�યાપન છા�ાલય : અનેરા - 120
2. ક�યા છા�ાલય : અનેરા - 78
3. સ�ંકાર �ુમાર છા�ાલય : � ૃદંાવન - 26
4. �વનિશ�ણ �ુમાર છા�ાલય : � ૃદંાવન - 45
5. આ.શા. છા�ાલય : � ૃદંાવન - 149
�ુલ 418
- �હૃપિત 05
- �હૃમાતા 05
- મદદનીશ સેવકગણ 20
- સર�રાશ માિસક ભોજનખચ� �.800
39
અ�બુધં :
અ�બુધં એ નઈ તાલીમનો �ાણ છે.
પરંપ�રત િશ�ણમા ં પણ હવે ��ુતક ઉપરાતં અનેક ચીજો ઉમેરાઈ છે. �તૂન િશ�ણ ે
અનેકિવધ િશ�ણ�રૂક ��િૃ�ઓનો �વીકાર કય� છે.
ગાધંી� �ણીત નઈ તાલીમની એક વાત – ��યા �ારા િશ�ણનો તો િશ�ણજગતે �વીકાર
પણ કય� છે.
પણ નઈ તાલીમની િવભાવના ��યા - Activity �રૂતી સીિમત નથી. નઈ તાલીમ માને છે
ક� � ��યા થાય તે Socially useful and productive સમાજ ઉપયોગી અને ઉ�પાદક હોવી જોઈએ,
�ને માટ� નઈ તાલીમ ‘ઉ�ોગ’ શ�દ �યો� છે. પણ ઉ�ોગ થયો એટલ ેનઈ તાલીમ થઈ ગઈ
એમ નથી. કારણ નઈ તાલીમ એ ઉ�ોગશાળા નથી. અનેક ��ુરઉ�ોગ શીખવતી શાળાઓ હોય છે
તે બધી કાઈં નઈ તાલીમની શાળાઓ નથી.
નઈ તાલીમ�ુ ં�ળૂ લ�ય છે િવ�ાથ��ુ ંઅસરકારક િશ�ણ કરવા�ુ.ં આ કામ બરાબર થાય
તે માટ� નઈ તાલીમ અનેક સાધનો �યો� છે.
શ�દ, �વર, ર�ખાની �મ ઉ�ોગ, સ�હૂ�વન, સમાજસેવા, પયા�વરણ વગેર� �ાન�ા��ત
માટ�ના અ�બુધં છે.
એકલો શ�દ �લૂો છે તો એકલી ��યા જડ છે. બનંેનો સબંધં બધંાય તે� ુ ંનામ અ�બુધં.
આમ, વૈ�ાિનક ઢબે કામ કરવાથી �ાન લાધે છે. માટ� અ�બુધં એ �ાનનો આલોક છે,
�કાશ છે.
માનવબાળમા ં અપાર શ��તઓ ઢ�રુાયેલી છે. એ બધીને બહાર લાવી યો�ય ર�ત ે
ખીલવવી છે. દર�ક શ��ત એક જ સાધનથી ન ખીલ.ે �વી શ��ત તે�ુ ંસાધન. માટ� નઈ તાલીમે
�ુદા �ુદા અ�બુધં શો�યા છે, �ના વડ� િવ�ાથ�ના સમ� �ય��ત�વનો સવ�દ�શીય િવકાસ થાય.
નઈ તાલીમનો �ળૂ ઉ�ે�ય છે ‘નવા માનવી’�ુ ંસ�ન : A new man in the new age.
નઈ તાલીમ �ય��તિવકાસથી અટકતી નથી. એ�ુ ંલ�ય છે A new social order : એક નવા
સમાજની રચના. ��ુ ંનામ છે – સવ�દયી અ�હ�સક સમાજ.
એટલે �ય��તનો એવી ર�તે િવકાસ કરવો ક� તેથી �વાભાિવકપણે સમાજનો પણ િવકાસ
થાય.
�ય��ત�ધાન સમાજમા ં�ય��ત અને સમાજ વ�ચે �તરિવરોધ હોય છે. એથી �ય��ત ��ુટ
થાય છે પણ સમાજ �ુબ�ળ બને છે તો સમાજ�ધાન િવચારધારામા ં�ય��ત�ુ ં�વાત�ંય �ૂંપાય છે.
40
સવ�દય નઈ તાલીમ �ારા બે વ�ચે મેળ કરવા માગ ે છે. �ય��ત સમાજના �હતને
અિવરોધી પોતાનો િવકાસ કરશે તો સમાજ �ય��તના �હતને �ૂંપો દ�ધા િવના સામા�જક િવકાસ
સાધશ.ે આ બનેો મેળ બસેાડવો તે� ુ ંનામ અ�બુધં. આમ, અ�બુધં એ સમ�વયનો સમવાય છે.
સવ�દય સમાજ ગર�બનો હામી છે પણ પૈસાદારનો �ુ�મન નથી. સવ�દય સમાજમા ં
પૈસાદાર પોતાની િમલકતનો ��ટ� બની ‘સવ�જન�હતાય અને �ખુાય’ �ુ ંકામ કર� છે.
ખરો અ�બુધં તો એ ક� �નો �જવાતા �વન સાથે સબંધં હોય. અ�બુધં એટલે અ�ભુવ.
અ�ભુવ િવના�ુ ં િશ�ણ મા�હતી, ગોખણપ�ી અને પર��ાના ચ�રમા ંગોથા ંખાય છે. ��યા �ાન
અને િવ�ાન�વૂ�ક થાય એટલે ક� અ�ભુવ આધા�રત થાય તો �ય��તના �વનમા ંઅને સમાજના
સબંધંમા ંઆ�લૂા� પ�રવત�ન આવે.
આ ક�િમયો નઈ તાલીમના અ�બુધં પાસે છે. આથી, િવ�મગંલ� ્�ારા �યા ં�યા ંશ� છે
�યા ંઅ�બુધં આધા�રત િશ�ણ આપવાનો �ય�ન થાય છે.
ખાસ કર�ને
1. શૈ��ણક ��િૃ�ઓ 2. ઉ�ોગ 3. સ�હૂ�વન 4. સમાજસેવા 5. પયા�વરણ
આ પાચં પ�રબળોની મદદથી અ�બુધં સાધવા કોિશશ કરવામા ંઆવે છે.
ઉ�ોગ :
� �ાન ��યા મારફત મળે છે તે અ�ભુવિસ� હોવાથી સચોટ બને છે.
અમરકોશમા ંલ��ુ ંછે ક� – ��यावान ्सः पं�डतः ।
उत ्+ योग = उ�योग. � યોગ, � કમ� માનવીને �ચ ેચડાવે તે ઉ�ોગ. ઉ�ોગ �ારા િશ�ણ
આપવાની મૌ�લક શોધ એ ગાધંી�ની અ�પુમ દ�ણ છે.
�ાન ઉ�ોગ સાથે અ�બુિંધત થાય છે �યાર� તે િવ�ાન બને છે. �ानम ् �व�ान स�हतम ् ।
કારણ ક� ��યા સાથે �ાનનો અ�બુધં થતા ંઅનેક નવા નવા સમવાય તેમાથંી ફ�લત થતા હોય છે.
િવ�ાથ�મા ં રહ�લ સ�કતાન ેઆિવ��ૃત કર� તેનો આ�મિવ�ાસ જગાડવામા ં ઉ�ોગ અ�ય
િશ�ણ મા�યમોની અપે�ાએ સ�મ �રુવાર થાય છે.
��યા Activity અને ઉ�ોગ Craft વ�ચે �ણુા�મક ભદે છે. નઈ તાલીમે મા� ��યા-��િૃ�ને
નહ� પણ ઉ�ોગને �ાધા�ય આ��ુ ં છે. વળ� તેણ ેઉ�ોગની �યા�યા બાધંી છે – સમાજ ઉપયોગી
ઉ�પાદક કામ તે ઉ�ોગ. આ બે શરતો ન સચવાતી હોય તેવી ��િૃ� ક� કામ, નઈ તાલીમની
�ૃ��ટએ ઉ�+્યો� ્- ઉ�ોગ નથી.
41
દ�શકાળ �જુબ ઉ�ોગો જ�ર બદલાતા રહ�. પણ તેની ��ુય શરત – સમાજ ઉપયોગી
ઉ�પાદક કામ ત,ે અકબધં રહ� છે.
િવ�મગંલ� ્સચંા�લત િવ�ાલયોમા ં ઉ�ોગને િશ�ણમા ંઅિનવાય� �થાન આ��ુ ં છે. તેમા ં
નીચનેા ઉ�ોગોનો સમાવેશ થાય છે :
1. �ૃિષિવ�ા 4. �હૃ�વનિવ�ા
2. વનિવ�ા 5. સફાઈિવ�ા
3. ય�ંિવ�ા
દર�ક િવ�ાલયમા ં કોઈ એક ઉ�ોગની તમામ ���યાઓ કરાવવામા ં આવે છે. અન ે તે
દર�કની તેની ઉ�ોગપોથીમા ં�યોગ, અવલોકન, નકશા, આલેખ, �હસાબ વગેર� બાબતો ન�ધવામા ં
આવે છે. આમ, ઉ�ોગ એ મા� જડ કામ ન રહ�તા ં િશ�ણ�ુ ં સબળ વાહક બને તેવો �ય�ન
કરવામા ંઆવે છે.
મા� ��યા થાય તે �રૂ� ુ ંનથી પણ તે ��યા સાથે તેને આ�ષુ�ંગક �ાન અને િવ�ાનની
િવવેચના પણ કરવામા ંઆવ.ે વળ�, ઉ�ોગ શૈ��ણક બને તે માટ� તેના ંઆિથ�ક, સામા�જક અને
પયા�વરણ િવષયક પાસાઓંની પણ સમી�ા કરવી જ�ર� છે. શાળાક�ાએ � તે ઉ�ોગ શીખનાર
ભિવ�યમા ંએ જ ઉ�ોગ મારફતે આ�િવકા રળે એમ ન બન.ે પણ ઉ�ોગની િવિવધ ���યાઓમાથંી
પસાર થતા ંતેનામા ંક�ટલાકં કૌશ�યો ખીલે છે � Transfer of Training ના િસ�ાતં �માણે તેને કોઈ
પણ �યવસાય કરવામા ંકામ લાગે.
િવ�મગંલ� ્અમાર� નજર�
િવ�મગંલ� ્ના િશલા�યાસ વખતે નદંા, �લુઝાર�લાલ જણાવે છે ક�,
િવ�મગંલ� ્નો િશલા�યાસ કરતા ંમ� ઈ�રને �ાથ�ના કર� છે ક� – હ� �� ુ! આ સ�ંથાને � ુ ં
સાર� ર�તે ફ�લાવ�-ફોરમ�.
શહ�રોમા ંમોટ� મોટ� �િુનવિસ�ટ�ઓ ક� કૉલજેો થાય તેના કરતા ંગામડામા ંઆવી �વન�ુ ં
ઘડતર કરનાર� �વનશાળાઓ થાય તેને �ુ ંદ�શનો સાચો િવકાસ સમ�ુ ં�.ં
િવ�મગંલ� ્ના ઉ�ઘાટન �સગંે, દ�સાઈ મોરાર�ભાઈના મત,ે
િવ�મગંલ� ્ના નવા મકાન�ુ ંઉ�ઘાટન કરતા ંમને ઘણો જ આનદં થાય છે, કારણ ક� �ુ ં�
પ�રવારમા ંર�ુ ં� ંએના જ માણસોએ આ સ�ંથા શ� કર� છે. � �ૃ��ટ અને હ��થુી આ સ�ંથા શ�
થઈ છે તે જગત આખાને માટ� પણ ક�યાણકાર� છે. તે માટ� તેમા ંસાથ આપવા �ુ ંઅહ� આ�યો �.ં
42
િવ�ાપીઠના ં ભાઈબહ�નો િવ�મગંલ� ્ ચલાવે છે. તે જોઈ મને ઘણો જ સતંોષ થયો.
િવ�ાપીઠ� �વો આદશ� રા�યો છે તેવા �નાતકો નીક�યા છે. �ુ ંતેમને ધ�યવાદ આ�ુ ં�.ં
િવ�મગંલ� ્�ુ ં કાય� જોઈ મને આનદં થાય છે. પરં� ુ�દ�શની બધી જ ક�યાઓ અહ�
ભણવા માટ� આવે �યાર� જ િવ�મગંલ� ્�ુ ંકાય� �ણૂ� થ�ુ ંગણાશે. �યા ં�ધુી માતા ભય��ુત નથી
�યા ં�ધુી સતંાનો ભય��ુત નથી. આ કામ ક�ળવણી કરશે. િવ�ાનો અથ� જ એ છે ક� ભયમાથંી
��ુત થ�ુ.ં
િવમલાતાઈ આલોક અધ�શતા�દ� યા�ા (2009)મા ંજણાવે છે ક�,
િવ�મગંલ� ્ એક તપો�િૂમ છે. �નેહથી ભર�રૂ તપની પાવન �િૂમ છે. �મુિત સ�હત
ગોિવ�દ �ણૂી ધખાવીને બેઠા છે. ‘�ભુ સ�ંકાર િસ�ચન� ્િશ�ણ�’્. આ �યા�યાને સાથ�ક કરવા બ�ે
મથે છે. ��ુૃ મ�રુ વાતાવરણ િનમા�ણ કર� છે. ઋ�ુ ગોિવ�દ, સ�ંથામા ંઆ�મા�શુાિસત નાગ�રકો
તૈયાર થાય એ�ુ ં �યાન રાખે છે. �યવહારદ� �મુિત, બ�ેની �ુગલબધંી �ા�ય છે, �ૃ�ય છે.
અિતિથ�પે �ઓ તો રસમય આિત�ય માણવા મળશ.ે �જ�ા��ુપે જશો તો ઘ�ુ ંશીખવા મળશે.
સ�યની ઉપાસના અને અ�હ�સાની આરાધના કરનારા મહાવીરો િવ�મગંલ� ્મા ં િવકિસત
થાઓ. ‘જય �ામ – જય જગત’ ને ચ�રતાથ� કરનારા, સા�યયોગી સમાજ�ુ ં ચણતર કરનારા
�ા��તકાર�ઓ િવ�મગંલ� ્મા ંપાકો એવી અપે�ા.
રિવશકંર મહારાજના મતે,
અનેરા સ�ંથાનો �ણૂે�ણૂો પગે ફર� જોયા પછ�, �ખમા ંઅમી ભર�, ગોિવ�દભાઈનો હાથ
એમના હાથમા ંલઈ �.ૂદાદા બો�યા, ‘છોકરા, ત� બ� ુમ�ૂર� કર� છે. ભગવાન તા�ંુ ભ�ુ ંકરશે.’
પર�ખ, રામલાલ (આલોક અધ�શતા�દ� પા�ા-2009)મા ંજણાવે છે ક�,
િવ�મગંલ� ્એ �જુરાતમા ંએક નવ�વુાન દંપતીની સાધના �િૂમ છે. �જુરાત િવ�ાપીઠના ં
આ બ�ે ભાવનાશીલ �નાતકોએ ‘ક�ળવણી વડ� �ાિંત’ �ુ ંલ�ય ચ�રતાથ� કર� બતા��ુ ંછે.
ગોિવ�દભાઈ રાવલ �વા તેજ�વી �વુાને નગર સ�ં�ૃિતનો મોહ છોડ�ને ગામડાને મા�
ભૌગો�લક �ૃ��ટએ નહ� પણ સા�ં�ૃિતક અને આ�યા��મક ��ૂયોની �ૃ��ટએ અપના��ુ ંછે. આ સ�ંથાએ
ઔપચા�રક િશ�ણ��ેે પણ શહ�રની કોઈ પણ સ�ંથાની બરોબર� થઈ શક� એ�ુ ં�ચી �ણુવ�ા�ુ ં
િશ�ણ આ��ુ ંછે � તેના ંપર��ાના ંપ�રણામો પરથી �પ�ટ થાય છે. પણ તેથી િવશેષ મહ�વની
વાત તો એ છે ક� સાબરકાઠંાના સામા�જક અને આિથ�ક ર�તે પછાત િવ�તારોમા ંતેણે ક�યા ક�ળવણીની
�ખૂ જગાડ�. આ� લગભગ એ �દ�શના દર�ક �ુ�ંુબમાથંી એકાદ દ�કર� તો િવ�મગંલ� ્મા ંભણી જ
હશે. આપણા રા��ની નવરચના માટ� �વનલ�ી ક�યા ક�ળવણી અિત મહ�વ�ુ ંકાય� છે.
43
િવ�મગંલ� ્ ની �લુાકાત લતેા ં જ આ�િુનક િશ�ણ, સ�ંકાર ઘડતર, ઉ�મશીલતા,
સમાજોપયોગી ઉ�પાદન વડ� �ાન, સાવ�જિનક આરો�યની તાલીમના ં �પ�ટ દશ�ન થાય છે.
ગાધંી�ના �િુનયાદ� િશ�ણની સમ�તા અહ� �પ�ટ તર� આવે છે.
મહા�મા ગાધંી �ે�રત ઉ�ોગક���ી ક�ળવણીની અનેક સ�ંથાઓ છે. પરં� ુિવ�મગંલ� ્સગંીત
અને કથાનો ઉપયોગ કર�ન ે�ાન, ઉ�ોગ અને સ�ંકાર ઘડતરનો � મ�રુ સમ�વય િસ� કય� છે એ
તેની િવશેષતા છે. �િુનયાદ� ક�ળવણીના ં�ણે ત�વો – ઉ�પાદક કાય�, સ�હૂ�વન અને સમાજસેવા
– અહ� સમાતંર� કામ નથી કરતા ંપણ એકબી� સાથે અિવભા�ય ર�તે સિંમ�લત થયેલા ં છે. આ
ઘ�ુ ંજ ��ુક�લ કાય� છે. તે ગોિવ�દભાઈ અને �મુિતબહ�ને � સહજતાથી િસ� ક�ુ� છે તે� ુ ં િવશેષ
મહ�વ છે.
મ�હલા અ�યાપન મ�ંદરની કામગીર� િવશેષ મહ�વની છે. િશ��કાઓ �ારા �ાથિમક
ક�ળવણીને ચતેનવતંી બનાવવા�ુ ંઅથ��ણૂ� કાય� અહ� થ�ુ ંછે. મ�હલાઓના ભારતીય રા���યતાના
સકં�પો અને આદશ��ુ ં� ર�તે અહ� િસ�ચન થાય છે તે �ૂના સમાજની �ત બદલવા માટ� સ�ુથી
અસરકારક કાય� છે.
અહ� ક�ળવણીના કાય�ને મા� ઔપચા�રક ઢાચંમા ં �રૂ� રખા�ુ ં નથી, બાલવાડ�ઓ અને
�ૌઢિશ�ણના વગ� મારફતે િશ�ણનો સમાજ સાથેનો સબંધં જોડવામા ંઆ�યો છે. તેથી િશ�ણ
સમાજલ�ી બ��ુ ંછે. દ�શની નવરચનાના ંકાય� સાથે તેનો સીધો સબંધં �થપાયો છે.
િવ�મગંલ� ્ એ સમાજ પ�રવત�ન�ુ ં ક��� છે. એ મા� મા�હતીક��� નથી. આ િવચાર
સ�ંથાના સમ� હવામાનમા ં�ુજંતો દ�ખાય છે. આ સ�ંથા આદશ� ન�નૂા તર�ક� અનેક સ�ંથાઓને
�ેરણા આપી રહ� છે. એને માર� �ભુકામના.
શાહ, નવલભાઈ જણાવે છે ક�, િવ�મગંલ� ્ની પા સદ�ની યા�ાને રાવલબેલડ�ની અડધી
સદ�ની યા�ા. ર�લના બે પાટાની �મ સમાતંર ચાલ ે છે. આ ર�લના પાટા ઉપર ઊભા રહ� �ૂર
��િતજ પર નજર રાખીએ તો બે પાટા મળ� જતા લાગે. અહ� મા� લાગ� ુ ંનથી, એ બે યા�ાઓ
મળ� જ ગઈ છે.
સ�ંથા તપથી બને છે. �ટલી �વુાસ ગો.રા. ને �.ુરા.ની ફ�લાઈ તેટલી િવ�મગંલ� ્ની
પણ ફ�લાઈ. િવ�મગંલ� ્ના પાયામા ંતેમ�ુ ંતપ ન હોત તો આટલી નમણી ને કોઈપણ જોનારને
��ુધ કર� એવી સ�ંથા�ુ ંિનમા�ણ ન થ�ુ ંહોત. આપણી રચના�મક સ�ંથાઓ�ુ ંિનમા�ણ ન થ�ુ ંહોત.
આપણી રચના�મક સ�ંથાઓ�ુ ં એક ભૌિતક કા�ું હોય છે અને બી�ુ ં એ�ુ ં સાધના�ુ ં કા�ુ.ં �યા ં
સાધના નથી �યા ં �ત�રક િવકાસની �વુાસ નથી. િવ�મગંલ� ્ એ ર�તે �જુરાતની ધરતી�ુ ં
44
મધમધ� ુ ં�લ છે. એની �વુાસ લઈ �ણ હ�ર ઉપરાતં ભાઈબહ�નો �વનમા ં�વે�યા ંછે. તે �યા ં
�ય છે �યા ંગૌરવથી કહ� છે અમે તો િવ�મગંલ� ્ના ંિવ�ાથ�ઓ. અમે ગો.રા. અને �.ુરા.ના હાથ ે
ઘડાયેલા.ં
શ�આતના �દવસોમા ં��ૂયો લઈને ચાલનારને ક�ટલાક સઘંષ� આવ.ે એ �દવસોમા ંગામ
છોડ�ને બી� જતા રહ�� ુ ંપડ� એ�ુ ંવાતાવરણ ઊ�ુ ંથ�ુ.ં એમા ંજ એમની કસોટ� થઈ. માર� કહ�� ુ ં
જોઈએ ક� એવે �સગંે �મુિતબહ�નની મ�મતાએ એમને ટક� રહ�વામા ંઘણો મોટો ભાગ ભજ�યો છે.
�મુિત�ુ ંએક પોતી�ંુ બળ છે. �યા ં�મુિત છે �યા ં�ી છે, સૌજ�ય છે, �વનમા ં�ુલ�ભ એવી �િૃત
છે. કસોટ�ના બધા જ �સગંોએ એ �િૃતએ એમને વતનમા ંપણ વડલા સમા બના�યા.
ઘણા લોકો કહ� છે ક� હવે ગાધંી�ને આપણે �લૂી ગયા છ�એ. �યાર� �ુ ં ક�ુ ં � ં ક�
સાબરકાઠંામા ં િવ�મગંલ� ્ �ુઓ ક� ભાવસારની સ�ંથાઓ ક� ડૉ. વ�લભભાઈ દોશી�ુ ં મેઘરજ
તા�કુામા ંકામ �ુઓ.
ગાધંીિવચારના એ નાના નાના દ�વડા જ �વરા�ય પછ�ના �ધકારની આશા છે. �ધકાર
�મ ગાઢો થાય તેમ રાત નીતર� ન ે નાનકડા તારાનો �કાશ પણ ધરતી પર માખણ ��ુ ં તજે
પાથર�. િવ�મગંલ� ્એ�ુ ંકો�ડ�ુ ંછે � �વાથ�, સ�ાની ખ�ચાખ�ચી, ��ટાચારથી ખદબદતા �વનની
�ધીમા ંનાની પણ નમણી અડોલ �કાશની �યોત બની જલે છે.
િવ�મગંલ� ્�ુ ં�ળૂ અનેરામા,ં પણ એની વડવાઈઓ તો � ૃદંાવનમા ંપણ નખંાઈ છે.
ગાધંી-િવનોબાના િવચારવારસાને સાચવી રાખવા િવ�મગંલ� ્ની શ��ત િવ�તરો, અનેક
ગોિવ�દો જ�મો ને તેમને �તર� �મુિત વસો ને વધો એ જ �ાથ�ના.
અનેરામા ં પાગંર�લા િવ�મગંલ� ્ ના નમણા �ુ�મુની �વુાસ ઉ�રો�ર વધો એવી
અ�યથ�ના !
ભ�, મીરાબને (આલોક 2009)ના મત,ે
‘િવ�મગંલ�’્ ��ુયતઃ િશ�ણ સ�ંથા છે. પરં� ુઅનેરામા ં�થપાયેલી સ�ંથા બે ર�તે અનેર�,
િનરાળ� છે. �ણીતા િશ�ણશા�ી સે��અુલ બેક�ટ� ક�ુ ંછે ક� અભણપ�ુ,ં િનર�રતા બે �કારની છે.
એક અભણપ�ુ ંિશ�ણ લતેા પહ�લા� ુ ંછે, બી�ુ ંિશ�ણ લીધા પછ��ુ ંછે. પહ�લા �કાર�ુ ંઅભણપ�ુ ં
�ૂર કરવા અ�ર�ાન આપવા�ુ ંહોય છે. બી� �કાર�ુ ંઅભયપ�ુ ં�ૂર કરવા ચા�ર�યિનમા�ણ કર�ુ ં
પડ� છે. પહ��ુ ં�માણમા ંસહ��ુ ંછે, બી�ુ ં�ુ�કર છે. ગાધંી�એ કહ��ુ ંક� ભારત દ�શની મોટ� સમ�યા
આ જ છે ક� િશ��ત વગ� સવંેદના��ૂય બની ગયો છે. સવંેદનશીલતાનો �ાસ એ બી� �કાર�ુ ં
45
અભણપ�ુ ંછે અને મોટાભાગે કહ�વાતા િશ��ત લોકો એના ભોગ બને છે. �યાપક લોકસપંક�મા ંઆ
હક�કત�ુ ંભાન �બૂ સાર� ર�તે થાય છે.
�મુિત – ગોરા દંપતીએ શાળાક�ય િશ�ણનો મહાય� તો માડં�ો જ, સાથોસાથ �યાપક
લોકિશ�ણના કાય�મા ંપણ બનંેએ સ��ય �દાન ક�ુ�, આ એમની િવરલતા છે. બનંેના �ય��ત�વની
સમાજ સાથેની ઉ�કટ િન�બત આ ઉભય-�દાન �ારા �ય�ત થાય છે.
એમના શૈ��ણક કાય�મા ંપણ ��ખુ �થાન ે ‘ક�યા િશ�ણ’ છે. મને યાદ આવે છે આપણા
�ધાન વડા�ધાન પ�ંડત નહ��ુનો િવનોબા� સાથેનો સવંાદ. દ�શ આઝાદ થયા પછ�ની એક
�લુાકાતમા ં પ�ંડત�એ ક�ુ ં ક� સમ� ભારતમા ં છોકરા-છોકર�ઓ એમ બનંેના �ાથિમક િશ�ણને
એકદમ પહ�લા �યાસે પહ�ચી વળ�ુ ંઅઘ�ંુ લાગ ેછે. �યાર� િવનોબા�એ કહ��ુ ંક� બેઉને એક� સાથ ે
િશ�ણ ન આપી શકો તો �ાથિમકતા ક�યા િશ�ણને આપવી. ક�યા બે ઘર અજવાળે છે એ કારણ
તો ખ�ંુ જ, ત�ુપરાતં ક�યા ભાિવ માતા પણ છે. િવ�ાના �તીક �પે ‘મા સર�વતી’ ને આપણ ે
�થાપી છે, તો ક�યાઓ િશ�ણથી વ�ંચત રહ� તે ક�મ ચાલ ે ? ગોરાના �ય�ન થક� એમના
કાય���ેમા ંક�યા િશ�ણનો �યાપ ઘણો બહોળો છે.
બી�ુ ં�દાન પણ એમ�ુ ંએટ�ુ ંજ મહ�વ�ુ ંછે. િવનોબા કહ�તા – ભગવાન �ૃ�ણે ��ુુ� પાસ ે
વરદાન મા�ં� ુ– मातहृ�तने भोजनम ्। મને ભગવાન વરદાન આપે તો �ુ ંમા�ુ ં – પહ��ુ ંતો આપો
જ, સાથોસાથ मातमृुखेन �श�णम ् । પણ માગંી લઉ. કમ સે કમ, દ�શભરના ંબાળકો�ુ ં �ાથિમક
િશ�ણ �ીઓના �ખુે મળે – એ �દશામા ંપણ તેમણે યશ�વી કાય� ક�ુ� છે.
�ી�ુ ંમહ�વ�ુ ંકામ છે – ઉ�ર �િુનયાદ� િવ�ાલયો �ારા બાળકોને તેમણે ‘નઈ તાલીમ’�ુ ં
િશ�ણ આ��ુ ં છે. નઈ તાલીમ�ુ ં િશ�ણ �વનિશ�ણ છે, ��ૂયલ�ી િશ�ણ છે. િશ��ત લોકો�ુ ં
અભણપ�ુ ંતો એમનામા ંઆવ�ુ ંનથી, બ�ક� એવા અભણપણાને �ૂર કરવામા ંએ સફળ નીવડ� શક�
તેમ છે. એનો ઉ�મ દાખલો �ી નારાયણ દ�સાઈ છે. નારાયણભાઈ િવિશ�ટ નઈ તાલીમની નીપજ
છે. નઈ તાલીમના �ૃ�ટા પાસેથી એમને િશ�ણ મ��ુ ંછે, એટલે આ� િશ��ત લોકોની િનર�રતા
�ૂર થાય તેવા ‘ગાધંીકથા’ના મા�યમ �ારા �યાપક લોકિશ�ણ�ુ ંકાય� કર� ર�ા છે.
શાળાક�ય િશ�ણ ઉપરાતં, દ�શની સા�ંત સમ�યાના અ�સુધંાનમા ં �યાર� �યાર� �યાપક
લોકિશ�ણની જ�ર ઊભી થઈ, �યાર� આ �ગુલે પોતાની હાજર� ન�ધાવી છે. પછ� એ �દૂાન-
પદયા�ા હોય, નઈ-તાલીમના ંિશ�ણ-સમંેલન હોય ક� આસમાની-�લુતાની આફતોમા ંરાહત કાય�
હોય. સમાજ-પ�રવત�નની ��ુય ચાવી�પ િશ�ણ તો એમના હાથમા ં છે જ, ત�ુપરાતં સમાજના
�યાપક લોકિશ�ણ માટ� પણ તેઓ ભારતભરમા ં ફયા� છે. એમના આવા બવેડા િશ�ણકાય�ના
46
�તાપે જ �જુરાત આચાય��ુળ�ુ ંઅ�ય�પદ ગોરાને ભાગે આ��ુ.ં દ�શમા ંશાસન સરકાર�ુ ંચાલ,ે
પરં� ુઅ�શુાસન માટ� તો આચાય�પદ જ શોભ.ે સરકારના હાથમા ં રાજદંડ હોય, તો આચાય�ના
હાથમા ંધમ�દંડ ! સ�યાસ�યના િવવેક માટ� ધમ��ૃ��ટ હોવી જ�ર� છે. ધમ� એ �તરતરમાથંી ઊઠતો
શ�દ છે. એ સાભંળવા માટ� ��ુ, િનલ�પ, તટ�થ �વણશ��તની જ�ર છે. સમાજને અ�શુાિસત
રાખવાની �દશામા ંતેઓ હમેંશા �ય�નશીલ ર�ા ંછે.
એમ�ુ ં�દાન �યાપક �ીશ��ત – �ગરણની �દશામા ંપણ એટ�ુ ંજ મહ�વ�ુ ંર�ુ ંછે, ‘�ી-
શ��ત-�ગરણ’ની �દશાના કોઈપણ કાય�ની �યાર� �યાર� � હાકલ આવી, તેમા ં �મુિતબહ�ને તો
હાજર� �રુાવી જ છે, ગોિવ�દભાઈનો પણ �રૂો સાથ ર�ો છે, પછ� એ હાકલ પોતપોતાના
િવ�તારમા ંપદયા�ાની હોય, િશ�બરની સમંેલનની હોય પોતે તો સ��યપણે હાજર રહ� જ. જ�ર
લાગે �યા ંબી� ��ેમા ંપણ પોતાની બહ�નોને મોકલ.ે બહ�નો �ારા સચંા�લત ‘ગો-ર�ા સ�યા�હ’મા ં
દ�વનારના કતલખાને પણ તેમણે હાજર� �રુાવી છે. તે પવનારમા ં યો�તા અ�ખલ ભારતીય
મ�હલા સમંેલનોમા ંપણ તમેણે જવાબદાર� સભંાળ� છે.
આ બધા ં કાય� એમની સમાજ સાથેની સીધી િન�બતના ં �ોતક છે. એમના મહો�સવ-
કાય��મમા ં પણ એક સાચા િશ�કની �ળૂગામી �ૃ��ટના દશ�ન થાય છે. �વનના ��યેક ��ેને
આવર� લ ેતેવો મહો�સવ એ ઉજવી ર�ા છે. ભારતની ભાષામા ં‘ઉ�સવ’ શ�દ �ણીતો છે, એટલ ે
તે મા�હતી, �ાન, શાણપણ, ��ા વ�ચેની ભદેર�ખા પારખી પોતાની યા�ાને િનરંતર આગળ
વધારતા રહ� છે, બ�ુ ંપા�યા પછ� પણ પામવા�ુ ંબ�ુ ં��યા પછ� પણ �ણવા�ુ ં� બાક� રહ�
�ય છે, તે ‘શેષિવ�ા’ની એમને �ખૂ છે, એટલે જ તેઓ સાચા સાધક રહ� શ�ા છે. આ પારિમતા
��િવ�ાનો તેમને સા�ા�કાર થાય એ જ �ભુે�છાઓ. કારણ ક� આખર� તો આ ‘શેષ’ જ શા�ત છે.
બાક� બ�ુ ંન�ર છે, એમની પાસે િવ�ાથ�ઓએ ઘડ�, બે ઘડ� પણ � �ાન મેળ��ુ ંહોય તે એ સૌ
માટ� અ�તૃ �પશ� બની �ય તેવી અ�યથ�ના !
‘િવ�મગંલ�’્ ના જહાજમા ંબેસીને તેમણે �વનયા�ા ચલાવી છે, તો તેમા ંઅસ�યમાથંી
સ�ય ભણીની યા�ા �ૂંક� પડ�, િવ�માગં�ય માટ� તો સ�યમાથંી મહાસ�ય ભણીની યા�ા જ કરવી
પડ�. તમાર� આ મગંળયા�ા િવ�િવજયને વરો, એ જ �ાથ�ના !
ભ�, ઈલાબહ�ન (આલોક 2009) ના મતે,
�હ�દ�વરાજની 100મી જયતંી ઉજવાય અને િવ�મગંલ� ્ની 50મી જયતંી ઉજવાય આ
યોગ કાઈં અક�માતથી બ�યો નથી. તમે બ ે માનવીઓએ િવ�ને મગંલમય બનાવવા માટ�
અનેરાભણી પગ ઉપાડ�ા હશ.ે �યારથી જ તમે ગાધંી ચ��યા �વરા�યપથની વાટ પકડ�લી.
47
ભારતદ�શે �વત�ંતા મેળવી પણ �વરા�ય તો હ�ુ બાક� જ હ� ુ ં ન,ે એ તમે �યાર� જ બરાબર
સમ�લા ંહતા.ં
�હ�દ�વરાજમા ંકહ�વાતા ‘�ધુારા’નો ગાધંી�એ િવરોધ કય� છે. પરં� ુતે સાચા ‘�ધુારા’ના
મોટા �હમાયતી હતા. ગાધંી�એ િનદ�શે�ુ ં રચના�મક કામ-નવી સમાજરચના�ુ ં કામ, અને તજે
તેમણે સમ�વેલો સાચો �ધુારો. એ�ુ ં�ુ ંસમ�ુ ં�.ં
��મા ં �વરાજનો લાભ લવેાની, તેમજ સમાજ ચલાવવાની યો�યતા રચના�મક કામોથી
આવે છે. તમે �ત�રયાળ ગામોમા ંરચના�મક િશ�ણનો �વરાજ પથ પકડ�લો. તમે શ�થી જ એ�ુ ં
િવચા�ુ� હશે ક� આ ભારત દ�શની અડધી �� �ીઓ, તે જો બધી ભી�ુ અને પછાત રહ� જશે તો
�રૂો દ�શ ક�વી ર�તે આગળ વધશે ? તેથી જ તમે િશ�ણ તેમજ �ી ઉ�િત�ુ ંકામ અિવરત – અડધી
સદ� લગી કય� જ રા��ુ ંછે. તમારા િવ�તારમા ંતમે માનવીય સ�ંકારના �ડા �ળૂ રો�યા ંછે. �ની
ઝળહળતી ફળ�િુત આ� આપણ ેસૌ અ�ભુવી ર�ા છ�એ. ‘સદાબહાર તમે બ’ે ન,ે તમારા મહ�ન� ુ
સાથીદારોને િવ�મગંલ� ્ન ે�હ�દ �વરાજ �બુારક.
સારા કામોની ઉજવણી કરતા રહ�� ુ ં જોઈએ એ�ુ ં અમે ‘સેવા’મા ં ખાસ માનીએ છ�એ.
વષ�ભરના �વુણ�મહો�સવના સમા��ત �દને આપણ ે �બ� મળ��ુ ં એનો મને િવશેષ આનદં છે.
આવનાર પેઢ�ઓ પણ િવ�મગંલ� ્ની નેમ પાર પાડશે તેવી મને ��ા છે.
ઘાચંી, દાઉદભાઈ (આલોક 2009)મા ંલખે છે ક�,
િવ�મગંલ� ્– અનેરાની િશ�ણ��ેની અડધી સદ�ની યા�ા એ ‘‘Education is the master
key of social change’’ એ સ�ય િસ� કર� બતા��ુ ંછે એમ કહ�વામા ંકોઈ અિત�યો��ત નથી.
સાબરકાઠંો, અનેક કારણોને લીધે, સામા�જક તેમજ આિથ�ક બનંે ર�તે છે�લી બ-ેઅઢ�
સદ�ઓથી પાછળ રહ� જવા પામેલો એ સવ�િવ�દત છે. તેથી જ તો, આઝાદ� બાદ ભારતમા ં
�યો�યેલા ં ક�ટ-ક�ટલાયં િવકાસલ�ી પ�રબળોનો એને �રૂતો લાભ મળ� શક�લો નહ�. આ ર�ત,ે
મજ�રુન �ણુાકાર પામતી રહ�લી એની પછાતાવ�થાનો ઉપચાર મા� િશ�ણમા ંજ રહ�લો છે એ
સ�યનો �વીકાર એટલ ેિવ�મગંલ� ્– અનેરાનો ઉ�ભવ !
ગાધંી �રુ��ૃત માનવ��ૂયો અને લોકક�યાણલ�ી એવી એમની ક�ળવણીની િવભાવના એ
�દોલનના ં ��ખુ લ�યો બનતા,ં �દોલન એક િમશન બનવા પા��ુ.ં અને એ િમશન થક�,
િવ�મગંલ� ્ – અનેરા �ારા �દ�શના માનવસસંાધનનો અનેકદ�શીય િવકાસ થવા પા�યો, �ના
સા�ી�પે સાબરકાઠંાનો સાબર ડ�ર� ઉ�ોગ, �યાપાર-વણજ અને િશ�ણ સ�હતની અ�ય િવિવધ
સેવાઓના ં��ેો આ� મો�ૂદ છે.
48
અનેરા – � ૃદંાવન ��ુમની એ માનવતા�લૂક િવકાસયા�ાને �તરના સલામ છે. એ
યા�ાની આવતી અડધી સદ� વ� ુસાહસભર�, વ� ુરોમાચંક અને વ� ુલોકોપયોગી નીવડ� એ માટ�
હા�દ�ક �ભુે�છા પાઠવતા �ુ ંઆનદં અ�ભુ�ુ ં�.ં
વૈ�, �નુીભાઈ (આલોક 2009)મા ંજણાવે છે ક�,
આપણા સાથી અને ��ટ� ગોિવ�દભાઈ રાવલ (�ૂંકામા ંગોરા)ની સ�ંથાને પચાસ વષ� �રૂા ં
થયા હોવાથી એ િનિમ�ે એમણ ેએક સમારંભ યો�યો હતો. તેમા ંજવા�ુ ંથ�ુ.ં સ�ંથાના �ીગણશે
એમણ ેગણશેના િપતા નીલકંઠ મહાદ�વ, હ�ડયોલથી કયા� હતા. એ વખતે ગાધંીના મ�ેં � મર�વા
નીકળ� પડ�ા હતા તેમા ંઆ દંપિત પણ હતા.ં �વા ંગોિવ�દભાઈ તેવા ં�મુિતબહ�ન. � અ�ક�ચન
હાલતમા ંએમણ ેતે વખતે શ�આત કર�, કણ કણ કર� એમણ ેઅનેરાના ંમહાલયો ચ�યા ંછે તે જોતા ં
જ બને ! અને ગોિવ�દભાઈએ એમની આગળ ઉપરના િવકાસની પણ ઝાખંી કરાવી.
નયી તાલીમના િવિશ�ટ અને વર��ઠજનો આ�યા હતા. એ બધાએ ગોરા દંપિતના કામન ે
સરા�ુ ં અને લોકોએ ઊભા થઈ લાબંા તાળ�ઓના ગડગડાટથી એ બનંેને સ�મા�યા.ં �જુરાતમા ં
નયી તાલીમ�ુ ંસ�ંથાઓમા ંજવા�ુ ંબ��ુ ં છે. પરં� ુએ બધીમા ંઆવી આવી �પાળ� સ�ંથા બી�
નથી જોઈ. આમા ંગોરા દંપિતની �નેહભર� ઝીણવટ જ ��ુય છે. એ િવના આ�ુ ંકામ ન થઈ શક�.
સ�ંથાએ અહ� ક�ળવણી – �સાર �ારા સ�ંકાર અને સ��ૃ� આણી છે. એની એક ઝલક આ�ુબા�ુના
િવ�તારના િવકાસમાથંી થઈ શક� છે. પણ એથી વધાર� મોટ� વાત તો એ થઈ છે ક� આ� અહ�
િનર�રતા શોધી જડ� એમ નથી. સો ટકા સા�રતા હશે ગોરા દંપિતની એ િસ��ને અને એમને
સલામ !
પટ�લ, ધી�ુભાઈ (આલોક 2009)ના મત,ે
તમે તમાર� ફલ�િુતની યાદ�મા ંલ��ુ ંજ છે ક� િશ�ણ જ સમાજ પ�રવત�નની ��ુય ચાવી
છે. ‘‘Education is the master key of social change’’ એમા ંએક શ�દ ઉમે�ંુ. ‘સા�ુ’ં િશ�ણ : સહ�
�દશા�ુ ંિશ�ણ જ સમાજ પ�રવત�નની મા�ટર ક� : ��ુય ચાવી છે.
િશ�ણની તો આ� ભરમાર છે. પણ સા�ુ ં િશ�ણ દ�વો લઈને શોધવા જ�ુ ંપડ� તેમ છે.
િશ�ણકારો/ક�ળવણીકારો ‘વગ��મ’મા ં યથાથ� િશ�ણ આપવાની માથા�ૂટ કર� તે પહ�લા ં ‘‘અનેરા
િવ�મગંલ�’્’ ની �લુાકાત લે, તો એમને જ�ર િશ�ણની સાચી �દશા પકડાય.
50 વષ�ની તમાર� ઉભયની તપ�યા� ફળ�, કારણ તમે �તે �જૂરાત િવ�ાપીઠ
અમદાવાદમા ંરહ�ને સા�ુ ંિશ�ણ મેળવે�ુ.ં (તમે અ�ય કૉલજે/�િુન.મા ંગયા ંહોત તો !)
49
તમે એક ભવમા ંઘ�ુ ંબ�ુ ંકમાયા.ં તમે ��થાિપત કર�લી િશ�ણ પરંપરાનો ત�ં ુમજ�તૂ –
�ચરં�વ બની રહો એ જ અ�ભ�સા.
ખીમાણી, રા���ભાઈ (આલોક 2009)ના મત,ે
50 વષ�મા ં િવ�મગંલ� ્સ�ંથા, �મુિતબહ�ન અને ગોિવ�દભાઈએ રોપેલ એક-બીજ વટ��ૃ
�વી થઈ ગયી છે. અનેરાની આ�ુબા�ુના 50થી વધાર� ગામોમા ં િશ�ણની �યવ�થા �રૂ� પાડ�
વટ��ૃે શીતળછાયા �રૂ� પાડવાનો ભગીરથ ��ુુષાથ� કય� છે. �વુણ� જયતંી મહો�સવ િનિમ� ે
આ�ુ ંવષ� કાય��મોની � ૃખંલા ચાલી. સમાજના દર�ક પાસા�ં ુ ંઆ �ૃખંલામા ંઆયોજન થ�ુ ંતે ઉ�મ
હ� ુ.ં સમાજસેવાના આવા �ગુલે સમાજને નવો રાહ �ચ��યો છે.
2.2.4 �િુનયાદ� ક�ળવણી�ુ ંહાદ� :
ગાધંી�ની ‘િશ�ણની �ફલ�ફૂ�’ની રચના એમની ‘�વનની �ફલ�ફૂ�’ પર થયેલી છે. ‘મા�ંુ
�વન એ જ મારો સદં�શ છે.’ – એમ કહ�નાર આ મહામાનવે િવચારમા ંઅને આચારમા ંઅન�ય
ઐ� સા��ુ ં હ� ુ.ં હક�કતમા ં તો ગાધંી� નહોતા િશ�ક ક� નહોતા ક�ળવણીકાર ! ભારતની
િશ�ણ�થાને ઘર�ળૂથી બદલી નાખંવાનો �ાિંતકાર� િવચાર એમના મનમા ંકાઈં રાતોરાત નહોતો
આ�યો. કોઈ આક��મક ઘટના બની હોય અને એના ફળ�વ�પ એમને િશ�ણની પ�િતનો જ દોષ
દ�ખાયો હોય એ�ુ ં કંઈપણ બ��ુ ંનહો� ુ.ં � કંઈ બ��ુ ં હ� ુ.ં તેની પાછળ આ� લગભગ 50 વષ�
પછ� શાતં �ચ� ેઅને �વ�થતા�વૂ�ક િવચાર કરતા,ં એમ જણાય છે ક� – એક �ય��ત માટ� (શેઠ
અબ�ુ�લા માટ�) વક�લાત કરવા દ��ણ આ��કા ગયેલા ગાધંી�ને િવશાળ-પાયે (સમ��ટગત)
વક�લાત માટ� �યાનંા ���વનના ં‘અ�યાયના ��ો’ મળ� ગયા અને એમાથંી અ�હ�સક સ�યા�હનો
જ�મ થયો �યાર�, �લમા ં ગયેલા આ�મવાસીઓના ં બાળકોના ં િશ�ણની જવાબદાર� ‘એક
અપવાદ�પ’ે ગાધંી�ના ં િશર પર આવી પડ� �યાર� આ આષ��ૃ�ટા મહા��ુુષે ‘�ય��તના ં
�વનઘડતરમા ંિશ�ણનો શો ફાળો ?’ – એ �� પર �ડાણથી �ચ�તન-મનન કરતા ંકરતા ં� ‘સ�ય’
ખોળ� કાઢ�ુ ંતે �યારપછ� (ભારતમા ંઆ�યા પછ� વીસ વષ�) �િુનયાદ� ક�ળવણી�ુ ંહાદ� બની ગ�ુ.ં
દ��ણ આ��કામા ં ‘�ફિન�સ આ�મ’ અને ‘ટો��ટોય વાડ�’મા ં એમણે બાળકોના અને
આ�મવાસીઓના ં�વનઘડતર માટ� � કઈં િશ�ણિવષયક �યોગો કયા� તેમા,ં �ણ મહા�ભુાવો
(ર��કન, ટો��ટોય અને �ીમ� રાજચ�ં)ની �વનોપયોગી િવચારસરણીની એમના પર � �ડ� છાપ
હતી તે� ુ ં�િત�બ�બ પડ�ુ ંછે. એમની શૈ��ણક િવચારધારાના ં�ણ ��ુય ત�વો – 1. બાળકને એની
મા�ભૃાષા �ારા િશ�ણ મળ�ુ ંજોઈએ. 2. �વનની �ળૂ�તૂ �ણ જ��રયાતો અ�, વ�, આવાસ –
50
ને પોષે એવા �મ��ુત ઉ�ોગ �ારા િશ�ણ મળ�ુ ંજોઈએ. 3. શોષણિવહ�ન સમાજરચના�ુ ં�યેય
લાબંે ગાળે િસ� થાય તે માટ� �ચનીચ, �િત�ાિત, ગર�બ-તવગંર, ���ૃય-અ���ૃયના કોઈ
ભેદભાવ ન રાખતા તમામ �તરના ં બાળકોને તક મળે એવી છા�ાલય��ુત િશ�ણસ�ંથાઓમા ં
‘સ�હૂ�વન’ �વવાની તક મળવી જોઈએ. આ �ણ બાબતોમા ંએમણે િશ�ણ િવશ ે� કંઈ વાચંે�ુ,ં
િવચાર��ુ,ં અ�ભુવે�ુ ંઅને ક�પે�ુ ંહ� ુ ંતેનો � ુદંર સમ�વય થયેલો જોવા મળે છે.
ગાધંી��ુ ં�ચ�તન અને �ચ�તા :
દ��ણ આ��કાથી િવજયી બની ભારત આવેલા ગાધંી�એ �થમ તો ભારત�મણ ક�ુ�.
���વનની વા�તિવક પ�ર��થિતને પારખી અને િનદાન ક�ુ�. એટ�ુ ં જ ન�હ ભારતની �ુઃખી
પી�ડત ��ના ં�ુઃખ દા�ર�નો ઉક�લ શોધવા �ચ�તન-મથંન પણ ક�ુ�. એમને સમ��ુ ંગ�ુ ંક� પરદ�શી
હ�મૂત નીચે કચડાઈ ગયેલી ભારતની �� ક�વળ ભૌિતક અને આિથ�ક ર�તે જ દ�નહ�ન અને
કંગાળ બની ગઈ નહોતી, સામા�જક અને સા�ં�ૃિતક �ૃ��ટએ પણ પાગંળ� અને િનમા��ય બની ગઈ
હતી. એક કાળે � દ�શના ���વનમા ં ઘર�ઘર� �હૃઉ�ોગો હતા, સહકાર��ુત સ�હૂ�વન હ� ુ.ં
�મુાર�ભ�ુ� �વાવલબંીપ�ુ ંહ� ુ ંતેનો �મશઃ નાશ થતા ંબેકાર� આળસ અને �યસનોની નાગ�ડૂમા ં
ભારત�ુ ં ���વન ભરખાઈ ર�ુ ં હ� ુ.ં ��માથંી �વ�છતા-સફાઈ, સાદગી-સયંમ, સપં-સહકાર,
સેવા-�વાવલબંન, સ�ં�ુત-�ુ�ંુબ�વનની િવભાવના, �વા��ય��ુત �વન �યવહાર, �મિન�ઠા
વગેર� ધીર� ધીર� ��ુત થવા માડં�ા હતા. �ને પ�રણામે ભારતીય સ�ં�ૃિતના સનાતન ��ૂયોનો
એકબા�ુ �ાસ થઈ ર�ો હતો તો બી� બા�ુ ગામડા ં ભાગંીને શહ�રો ઉભા થઈ ર�ા ં હતા, �યા ં
રો�રોટ� રળવા આવેલા �મ�વીઓના આવાસોની આ�ુબા�ુ ખર�ખ�ંુ નરક ખદબદ� ુ ં હ� ુ ં !
હળ�મળ�ને સહકારથી રહ�વાનો, કામ કરવાનો, �સગંો ઉક�લવાનો, એકબી�ને મદદ�પ થવાનો �
�ળૂ�તૂ ભારતીય ‘સ�ંકાર’ હતો તેનો પણ આ શહ�ર� સ�ં�ૃિતના ય�ંવ� ્�વનમા ંછેદ �કુાઈ ગયો.
�ય��તવાદ, સગાવાદ, લાગવગવાદ અને �વાથ���રુ માનસની � બોલબાલા હતી અને ��યેક
વાતમા,ં વત�નમા ંઅને �યવહારમા ંમાણસ ‘મને શો ફાયદો ?’ એ જોતો થઈ ગયો હતો. પ�રણામે
સમ� ���વન ભારતીય સ�ં�ૃિતના સનાતન ��ૂયોથી વેગ�ં ને વેગ�ં જઈ ર�ુ ંહ� ુ.ં
�વનની આ અવદશાનો પડઘો િશ�ણ પર પણ પડ�ો હતો. િશ�ણના ં નામે શાળા-
મહાશાળાઓમા ં� કંઈ ‘��ુત�કયા �ાન’ અપા� ુ ંહ� ુ ંતે ‘�ાન’ નહો� ુ,ં ક�વળ ‘મા�હતી’ હતી અને તે
પણ �વન�લૂક ક� �વનપોષક નહોતી. નોકર� અને પદવી વ�ચે એવો સબંધં ��થાિપત કરવામા ં
આ�યો હતો ક� પદવી મેળ�યા વગર નોકર� મળતી નહોતી અને તેથી ‘યેનક�ન�કાર�ણ’ પદવી
51
મેળવવા િવ�ાથ� પેલી મા�હતીને ગોખી ગોખીને કંઠ�થ કરતો હતો, અને પર��ા આપી દ�ધા પછ�
ગોખે�ુ ં�લૂી જતો હતો.
�િુનયાદ� િશ�ણની સકં�પના :
- �ૂની ��ઢગત ક�ળવણીમા ંપાયાની કોઈ જ��રયાતનો િવચાર કરવામા ંઆ�યો ન હતો.
માટ� જ આ ‘�િુનયાદ (પાયો)’ ધરાવતી િશ�ણયોજનાને ‘પાયાની ક�ળવણી’ અથવા
‘�િુનયાદ� ક�ળવણી’ એવા નામોથી ઓળખવામા ંઆવી.
- �ૂની �ચ�લત ક� ચીલા ચા� ુ યોજનાવાળ� ક�ળવણી એ સાચી ક�ળવણી નથી,
�વનોપયોગી ક� સમાજોપયોગી ક�ળવણી પણ નથી, માટ� જ આ ગાધંીચ��યા માગ�ની
ક�ળવણીને ‘ખર� ક�ળવણી’ કહ�વામા ંઆવી.
- �ૂની તાલીમમા ંએકવારાપ�ુ ં અને જડ�વ છે, �યાર� આ ક�ળવણીમા ં �યોગશીલતા,
�તૂનતા અને ગિતશીલતા છે. માટ� એને ક�ટલાક ‘નઈ તાલીમ’ પણ કહ� છે. વળ� આ
િશ�ણ�થાનો િવિધસરનો ઉ�ભવ 1937ની ‘વધા� િશ�ણ પ�રષદ’મા ંથયેલો તેથી ત ે
‘વધા� િશ�ણ યોજના’ નામે પણ ઓળખાય છે.
- �િુનયાદ� િશ�ણ એટલે મા� અ�ર�ાન નહ� પણ શર�ર, મન અને આ�માનો
સમ��ુલત િવકાસ કરતી ક�ળવણી.
- �િુનયાદ� િશ�ણ એટલ ે�વન માટ�, �વન �ારા, �વનપય�તની ક�ળવણી
- �િુનયાદ� િશ�ણ એ સાત ધોરણ �ધુીની જ િશ�ણ �યવ�થા નથી. એ તો માનવીના
ગભા�ધાનથી શ� થઈને ��ૃ� ુ�ધુીના �વનની �યવ�થા છે.
- સમ� ��ને �મ, સ�ંકાર અને સહકાર તરફ વાળવા સમાજોપયોગી ઉ�પાદક �મ
�ારા ક�ળવણી આપવાની યોજના એટલ ે�િુનયાદ� િશ�ણ.
- ઉ�ોગ, �વ�થતા, સ�હૂ�વન અને સમવાયી �ાનના સમ�વયવાળા િશ�ણ�ુ ં
ગાધંી��ુ ંદશ�ન, તે �િુનયાદ� િશ�ણ.
- �મ, સફાઈ, સ�હૂ�વન અને સમવાય – આ ચાર પાયાવાળ� તાલીમ તે �િુનયાદ�
િશ�ણ.
- ક�વળ Three R’s (વાચં�ુ-ંReading, લખ�ુ-ંWriting અને ગણ�ુ-ંArithmetic)�ુ ં િશ�ણ
આપે તે �િુનયાદ� ક�ળવણી નહ� Four H’s (હાથ-Hand, �દય-Heart, મ�તક-Head અને
�વા��ય-Health)�ુ ંિશ�ણ આપે તે �િુનયાદ� ક�ળવણી.
52
�િુનયાદ� િશ�ણની �િુનયાદ :
ઈ.સ. 1937ના ંઓ�ટોબર માસની 22-23 તાર�ખોમા ંવધા� �કુામે મળેલ ક�ળવણીકારોના
સમંેલનમા ંગાધંી�ની શૈ��ણક િવચારસરણી પર િવશદ ચચા� થઈ અને સવા��મુતે � ચાર ઠરાવો
પસાર થયા તેમા ંજ �િુનયાદ� િશ�ણની સૈ�ાિંતક �િૂમકા�ુ ં દશ�ન થાય છે. પાછળથી આ ચાર
ઠરાવો જ નઈ તાલીમના માગ��ચૂક �તભંો યા િસ�ાતંો બની ગયા એટલે આપણે �થમ એ ચાર
ઠરાવો જોઈએ. � આ �માણે હતા :
- દ�શના ં સાતથી ચૌદ વષ�ના ં તમામ બાળકોને મફત, ફર�જયાત અને સાવ�િ�ક િશ�ણ
આપ�ુ.ં
- િશ�ણ મા�ભૃાષા �ારા આપ�ુ.ં
- આખા સમય દરિમયાન િશ�ણની ���યા કોઈ �કારના ં શાર��રક અને ઉ�પાદક કાય�ની
આસપાસ � ૂથંાવી જોઈએ. વળ�, તે બૌ��ક િશ�ણ�ુ ંસાધન બનવી જોઈએ.
- આ િશ�ણ પ�િત એવી હોવી જોઈએ ક� એમાથંી ધીમે ધીમે િશ�કનો પગાર નીકળતો હોવો
જોઈએ.
આ ચાર ઠરાવો ક� � સવા��મુતે પસાર થયા અન ે ફ�ત બ ે જ માસમા ં ‘ઝા�હર �ુસેન
સિમિત’ એ આ ઠરાવો�ુ ંઅમલીકરણ કરવા માટ�નો, 1 થી 7 ધોરણનો, અ�યાસ�મ પણ ઘડ�ને
દ�શ સમ� �કુ� દ�ધો. ઈ.સ. 1938ના ંફ��આુર� માસમા ં�રુત �જ�લામા ંહ�ર�રુા �કુામે મહાસભા�ુ ં
અિધવેશન, �ભુાષચ�ં બોઝના ં��ખુપદ� મ��ુ.ં �યાર� એ અિધવેશને પણ વધા� પ�રષદના ંઠરાવોન ે
બહાલી આપી. હવે આ ઠરાવો અ�સુાર ‘િશ�ણના ં�યોગો’ કરવા માટ� ઈ.સ. 1938ના ંએિ�લમા ં
સેવા�ામમા ં ‘�હ��ુ�તાની તાલીમી સઘં’ની �થાપના કરવામા ંઆવી. આમ 1937ના ંઓ�ટોબરથી
1938ના ં એિ�લ �ધુીના મા� છ જ માસમા ં મહા�મા ગાધંી�ના શૈ��ણક િવચારોને (1) વધા�
પ�રષદના ં ઠરાવો �ારા અ�મુોદન મ��ુ.ં (2) ઝાહ�ર �સેુન સિમિત �ારા અ�યાસ�મ�ુ ં �વ�પ
મ��ુ.ં (3) મહાસભાના ં અિધવેશન �ારા રા���ય ક�ા�ુ ં સમથ�ન મ��ુ ં અને (4) આ િસ�ાતંો
અ�સુાર િશ�ણના ં�યોગો કરવા માટ� ‘�હ��ુ�તાની તાલીમી સઘં’�ુ ંસ�ન થ�ુ.ં
વધા� પ�રષદના ં ઠરાવોને જો આપણ ે �િુનયાદ� િશ�ણની �િુનયાદ �પે �લૂવીએ તો
એમાથંી જ નીચનેા પાચં �ળૂ�તૂ િસ�ાતંોનો જ�મ થયો એમ કહ� શક�એ :
- મફત, ફર�જયાત અને સાવ�િ�ક િશ�ણ
- ઉ�ોગ �ારા િશ�ણ
- મા�ભૃાષા �ારા િશ�ણ
53
- સમવાયી િશ�ણ
- િશ�ણમા ં�વાવલબંન
પાછળથી એમા ંધીર� ધીર� બી� ‘સહાયક િસ�ાતંો’ ઉમેરાતા ગયા. �વા ક� –
- �ય��ત આરો�ય અને સામા�જક આરો�ય�ુ ંિશ�ણ (‘નઈ તાલીમ’, ‘સફાઈ સે ��ુ હોતી
હ�’ એ ��ૂ આ સદંભ�મા ંજ �ચ�લત બ��ુ.ં
- (પાચંમા ધોરણથી) રા��ભાષા �હ�દ�� ુ ંિશ�ણ.
- છોકરા-છોકર�ઓ�ુ ંભ�ેુ ંિશ�ણ. (સહિશ�ણ)
- ચા�ર�ય—ઘડતર�ુ ંિશ�ણ.
- સ�હૂ�વન �વવાની તાલીમ મળે તે માટ� છા�ાવાસ સાથે� ુ ં િશ�ણ. ક�ટલાક આ
પાચં સહાયક િસ�ાતંોને ‘�િુનયાદ� િશ�ણના ંત�વો’ કહ� છે.
2.3 �વૂ� થયેલા સશંોધનોનો સારાશં :
���તુ સશંોધનના અ�યાસ માટ� ઉપયોગી બને ત ેમાટ� પોતાના સશંોધન સબંિંધત અગાઉ
થયેલા ંસશંોધનોના સારાશં ર�ૂ કયા� છે.
સશંોધનકાર� સશંોધનકાય� હાથ ધરતા ંપહ�લા ંઅગાઉ થયેલા ંસશંોધનોનો અ�યાસ કરવો
અિનવાય� છે. �થી �નુરાવત�ન ટાળ� શકાય, સમય તેમજ શ��ત પણ બચ.ે અગાઉના સશંોધકોને
નડ�લી ��ુક�લીઓ પણ �ણી શકાય છે. તેથી ���તુ સશંોધનના િવષય��ેને આ�ષુ�ંગક એવા
પીએચ.ડ�. ક�ાએ ભારતમા ંઅને �જુરાતમા ંથયેલા સશંોધનોનો અ�યાસ કર� તેના સારાશં અહ�
ર�ૂ કયા� છે.
1. શીષ�ક : ભારતમા ંફર�જયાત �ાથિમક િશ�ણ – એક અ�યાસ
સશંોધક : દ�સાઈ, ડ�.એમ.
�િુનવિસ�ટ� : �ુબંઈ �િુન.
પદવી : િવ�ાવાચ�પિત (પીએચ.ડ�.)
વષ� : 1951
અ�યાસના હ��ઓુ :
(1) ભારતમા ં સાવ�િ�ક, ફર�જયાત, મફત અને �બનસા�ંદાિયક િશ�ણનો સામા�ય િશ�ણ અને
�ાથિમક િશ�ણના સદંભ�મા ંતલ�પશ� અ�યાસ કરવો.
(2) �ાથિમક િશ�ણના ંત�વ�ાનનો અ�યાસ કરવો.
(3) ઐિતહાિસક �ૃ��ટકોણથી િશ�ણના િવકાસનો અ�યાસ કરવો.
54
(4) �ાથિમક િશ�ણની �નુઃરચના માટ� �ચૂનો કરવા.
સશંોધન ઉપકરણ :
- સરકાર� દ�તાવેજો અને િશ�ણ સિમિતઓની સભા ન�ધો.
- રા���ય નેતાઓના સસંદની �દર અને બહાર િશ�ણ સબંધંી િવચાર �ગટ કરતા �વચનો.
- સશંોધનને લગ�ુ ંસદંભ� સા�હ�ય.
સશંોધનના ંતારણો :
���તુ સશંોધનના ંતારણો નીચ ે�જુબ ર�ૂ કરવામા ંઆ�યા ંછે.
(1) �ાથિમક િશ�ણમા ંસાવ�િ�કરણની જ��રયાત દશા�વતી મા�યતાઓ દશા�વાઈ હતી.
(2) �ાથિમક િશ�ણ�ુ ંસાવ�િ�કરણ િવશેના �યાલો ર�ૂ કરવામા ંઆ�યા હતા.
(3) �ાથિમક િશ�ણ�ુ ંસાવ�િ�કરણ ક�વી ર�તે �મુાવવામા ંઆ��ુ ંઅને થોડા સમય પછ� ક�વી ર�ત ે
પા� ંઅમલમા ંઆ��ુ ંતેનો �યાલ ર�ૂ કરવામા ંઆ�યો હતો.
(4) �ાથિમક િશ�ણના સાવ�િ�કરણમા ં રાજક�ય કાયદાઓનો ફાળો ક�ટલો હતો તે દશા�વવામા ં
આ��ુ ંહ� ુ.ં
(5) િશ�ણના સાવ�િ�કરણના િવચારો�ુ ં ��ૂયાકંન કરવા માટ� લોકશાહ�એ શો ફાળો આ�યો તે
દશા�વવામા ંઆ��ુ ંહ� ુ.ં
(6) ભારતના સામા�જક, આિથ�ક અને રાજક�ય પ�રબળો પણ �ાથિમક િશ�ણના આ�હ માટ� મોટા
પાયે જવાબદાર હતા.
(7) દર�ક રા�યને ફર�જયાત �ાથિમક િશ�ણનો �ો��ટ હાથ ધરવા માટ� આિથ�ક ��ુક�લીઓ નડતી
હતી.
(8) હાટ�ગ સિમિતના અહ�વાલે �ાથિમક િશ�ણની ઘણી ઉણપો ��ુલી પાડ� હતી તેના કારણે રા�ય
સરકાર�ુ ંવલણ બદલા�ુ ંહ� ુ.ં
(9) ફર�જયાત �ાથિમક િશ�ણ માટ�નો કાયદો અ�પ�ટ હતો.
(10) પોતાના બાળકોને શાળાએ મોકલી ન શક� તેવા ંમા-બાપને માટ� આ કાયદો ફરજ પાડ� શક� તેમ
ન હતો.
(11) ઉપ�ુ��ત યોજના ગ�ંવર ખચ�ને કારણે �યાવહા�રક બની શક� નહ�.
2. શીષ�ક : ��ટ�શ શાસનકાળ દરિમયાન ભારતમા ંઈ.સ. 1905 થી 1926 �ધુીમા ંથયેલ
�ાથિમક િશ�ણનો િવકાસ
સશંોધક : ગોયેલ, બી.એસ.
55
�િુનવિસ�ટ� : �દ�લી �િુન.
પદવી : િવ�ાવાચ�પિત (પીએચ.ડ�.)
વષ� : 1968
અ�યાસના હ��ઓુ :
(1) ઈ.સ. 1905 થી 1920 �ધુીમા ં�ાથિમક િશ�ણ િવકાસના �માણ�તૂ અને િવ�સનીય � �
અહ�વાલો �ા�ત થાય તેનો અ�યાસ કરવો.
(2) ��ટ�શ સરકારની િશ�ણનીિતઓનો િવ�તારથી અ�યાસ કરવો.
(3) ઉપ�ુ��ત સમયગાળા દરિમયાન િશ�ણનો સબંધં અથ�સા�, રાજનીિત અને સ�ં�ૃિત સાથે ક�વો
ર�ો તેની સમજ �ા�ત કરવી.
સશંોધન ઉપકરણ :
- સશંોધનને જ�ર� એવા સરકાર� દ�તાવેજો, સદંભ� સા�હ�ય, અહ�વાલો.
- અવૈિધક �લુાકાત
સશંોધનના ંતારણો :
(1) ભારતમા ં�યાર� �યાર� રા���ય નેતાઓ અને સરકાર વ�ચે સઘંષ� પેદા થાય છે �યાર� િશ�ણ
��ય� �પે જ મદદગાર થ�ુ ં હ� ુ.ં િશ�ણે હમંેશા માગ� �ચ��યો છે એને કારણે બ ે બાબતો
�યાનમા� બની.
(અ) િશ�ણમા ંનવા �યોગો દાખલ કરવા�ુ ંવલણ પેદા થ�ુ ં�ને કારણે ક�ટલાક �યોગોનો
અમલ પણ થયો.
(બ) રા���ય નેતાઓ અને સરકાર વ�ચનેા ઘણા સઘંષ� બાદ લોકોને શૈ��ણક ��ૂયોની સમજ
�ા�ત થઈ પ�રણામે િશ�ણનો િવકાસ ઝડપી બ�યો.
(2) ધમ� અને સ�ં�ૃિતની િશ�ણ પર �ુદ� �ુદ� અસર થઈ.
(3) આિથ�ક જોગવાઈના અભાવે અને શાળા માટ� નહ� ફાળવેલ ફંડના કારણ ેમોટાભાગના �દ�શોમા ં
�ાથિમક િશ�ણનો િવકાસ થઈ ન શ�ો.
(4) આ સમયગાળા દરિમયાન ઉ�ોગો અને ખતેીના �યવસાય સાથે વૈિધક િશ�ણ સકંળાયે�ુ ંહ� ુ.ં
તેમ છતા ં િશ�ણના વહ�વટદારો�ુ ં ઉ�ોગો અને ખતેીવાડ�ના િશ�ણની માગં પર�વે જરાય
લ�ય ન હ� ુ.ં સામા�જક પ�રવત�ન માટ� આ સમયગાળા દરિમયાન �બંશે ચાલતી હતી.
પ�રણામે નીચનેી બાબતો �બૂ જ �યાનપા� બની હતી.
(1) ધીર� ધીર� આ સમયમા ંલોકોના િવચારો, મા�યતાઓ અને ��ૂયોમા ંપ�રવત�ન આ��ુ ંહ� ુ.ં
56
(2) સૌથી મહ�વની બાબત એ હતી ક� મફત ફર�જયાત અને સાવ�િ�ક �ાથિમક િશ�ણ માટ�ની
લડત મા� ગોપાલ�ૃ�ણ ગોખલે�ના ભાષણથી શ� ન હતી થઈ, એના �ળૂ તો 1870 થી
નખંાયા હતા.
(3) િશ�ણના ંબી� �તરો કરતા ં�ાથિમક િશ�ણ �તર� અપ�યય�ુ ં�માણ વ� ુજોવા મળે છે.
તેના કારણોમા ંખાસ કર�ને �ુમેળ અને આિથ�ક પ�ર��થિત જવાબદાર હતી.
3. શીષ�ક : આ�દવાસી િશ�ણમા ંઆ�મશાળાની �િૂમકા
સશંોધક : જોષી, િવ�તુ એ.
�િુનવિસ�ટ� : દ��ણ �જુરાત �િુનવિસ�ટ�
પદવી : િવ�ાવાચ�પિત (પીએચ.ડ�.)
વષ� : 1980
અ�યાસના હ��ઓુ :
(1) �યાપક સમાજના અ�ય પ�રબળો સાથે િશ�ણ શો સબંધં ધરાવે છે તે તપાસ�ુ.ં
(2) ઈ.સ. 1922 થી 1978ના સમયગાળા દરિમયાન બદલાતા રાજક�ય સદંભ�ની િશ�ણ �યવ�થા
પર થતી અસરના સદંભ�મા ંઆ�મશાળા�ુ ંિવ�લષેણ કર�ુ.ં
(3) ગાધંીવાદ� સ�ંથાઓ તર�ક� ઓળખાતી આ�મશાળાઓના ��ોનો અ�યાસ કરવો.
અ�યાસનો ન�નૂો :
ઈ.સ. 1964 થી 1977 �ધુીમા ં અ��ત�વ ધરાવતી �રુત �જ�લાની તમામ
આ�મશાળાઓને અ�યાસના ન�નૂા તર�ક� પસદં કરવામા ંઆવેલ છે.
સશંોધન ઉપકરણ :
- �લુાકાતપ�ક
- ��ાવ�લ
- સદંભ� સા�હ�ય
સશંોધનના ંતારણો :
(1) દ�શના રાજકારણમા ં કાય�કરો�ુ ં �થાન �મ �મ બદલા� ુ ં ગ�ુ ં તેમ તેમ તેમના બદલાતા
�થાનની અસર તેમના �ારા સચંા�લત િશ�ણ સ�ંથાઓના ં�વ�પ અને �િૂમકા ઉપર થઈ હતી.
(2) આ�મી િશ�ણનો �મ �મ �િમક િવકાસ થતો ગયો તેમ તેમ નવા ત�વો ઉમેરાતા ંગયા ંહતા.ં
(3) આ�મશાળાની શ�આતના સમયગાળામા ં �વાત�ંય સૈિનકો તૈયાર કરવા માટ�� ુ ં લ�ય હ� ુ.ં
�યારબાદ દ�શ આઝાદ થતા આ�દવાસીઓમાથંી જ કાય�કરો તૈયાર કરવા�ુ ં �યેય રા��ુ ં હ� ુ.ં
અને ધીર� ધીર� ઔપચા�રક િશ�ણ આપવા�ુ ં�યેય હ� ુ.ં
57
(4) આ�મી �વન પ�િત એટલે ગાધંીવાદ� િવચારસરણી �જુબ�ુ ં�વનધોરણ પરં� ુતબ�ાવાર
તેમા ંપ�રવત�ન આ��ુ ંહ� ુ.ં
(5) આ�મશાળા સગંઠન બાબતે શ�આતના સમયગાળામા ંગાધંી� ��યેની ��ાથી ખ�ચાઈ ઘણા
લોકો તેમના અ�યુાયીઓ બ�યા હતા. �યારબાદ આ�મી િશ�ણ સ�ંયા�ૃત બનતા ગાધંી�ના
�ભાવ ઉપરાતં િનયમોની પ�રયાદ� દાખલ થઈ હતી. ગાધંી�ના અવસાન બાદ આ�મશાળા
યોજના સાથે સરકાર� િનયમો �વે�યા હતા.
(6) પ��લક ��ૂલના બધા લ�ણો આ�મશાળાઓમા ંપણ દ�ખાયા હતા.
(7) િવદ�શોની પ��લક ��ૂલોમા ં� �યવ�થા જોવા મળે છે તેવી �યવ�થા આ�મશાળાઓમા ંપણ
હતી.
4. શીષ�ક : ગાધંી િશ�ણ ભવન : િશ�ણમા ં�યોગશીલતા એક �ય��ત અ�યાસ
સશંોધક : ક�બા.
�િુનવિસ�ટ� : બો�બ ે�િુન.
પદવી : પીએચ.ડ�.
વષ� : 1984
અ�યાસના હ��ઓુ :
(1) ગાધંી િશ�ણભવન સ�ંથાનો સ�ંણૂ� અ�યાસ કરવો.
(2) G.S.B.ની શાળાઓ અને સ�ંથાઓ�ુ ંતલ�પશ� િનર��ણ કર�ુ.ં
(3) શૈ��ણક �બનશૈ��ણક કમ�ચાર�ઓનો અ�યાસ કરવો.
(4) G.S.B.મા ંચાલતા અ�યાસ�મ (શાળાના) �ગે મા�હતી મેળવવી.
�યાપિવ� અને ન�નૂો :
G.S.B.ની શાળાઓ અને કૉલજેોમાથંી 406 લોકો �માથંી 135 �િશ�ણાથ�ઓ (1980-81,
81-82) 114 િશ�કો, 22 આચાય�, 8 �ા�યાપકો અને 6 ��ટ� (�થાપકો)નો ��ાવ�લ,
અ�ભ�ાયાવ�લ અને �લુાકાત �ારા મા�હતી એકઠ� કર� હતી.
સશંોધન પ�િત :
ઐિતહાિસક પ�િત, �ય��ત અ�યાસ પ�િત �તગ�ત ઈ�ટર��,ુ ર�કોડ�સ, ડો�મુે�ટ
(દ�તાવેજો), અ�ભ�ાયાવ�લ �ારા સશંોધન હાથ ધ�ુ� હ� ુ.ં
સશંોધનના ંતારણો :
(1) ગાધંી િશ�ણભવનમા ંપહ�લથેી જ અ�યાસ, િશ�ત તથા િવકાસ પર �યાન આપવામા ંઆવે છે.
58
(2) દર�ક તબ�ે અ�યાસ�મ, િશ�ણ પ�િત, પર��ા પ�િત વગેર� બો�બ ે�િુન. �ારા મા�ય હોય
તેને અપનાવાય છે.
(3) G.S.B.ને પોતાના આદશ� છે. તે પોતાની િવચારધારા અ�સુાર જ િશ�કો તૈયાર કર� છે. તેઓ
બાળક���ી િશ�ણ �ણાલીમા ંમાને છે.
(4) અપ�યયતાના �� િનવારણ માટ� �યાવસાિયક િશ�ણ આપવામા ંઆવે છે.
(5) ગાધંી િવચારધારાને મજ�તુ બનાવવા S.U.P.W. અને સા�ં�ૃિતક કાય� કરાવે છે.
(6) સેિમનાર, ચચા�, કાય�િશ�બર વગેર�મા ંભાગ લવેા િવ�ાથ�ઓને �ેર� છે.
(7) િશ�કો, �િશ�ણાથ�ઓ સ�ંથાને વ�નુે વ� ુઆગળ વધારવા દર�ક ��ેે સતત ��ૂયાકંનની
કડ�ઓ �ધુારવા સતત �ય�નશીલ રહ� છે.
(8) અહ� દર�ક બાળકને ઓળખી તેમની સ�ના�મકતા, તેજ�વીતા વગેર� િવકસાવવામા ં સતત
�ય�નશીલ રહ� છે.
5. શીષ�ક : �જુરાત રા�યમા ંઉ.�િુનયાદ� િશ�ણનો ઉ�ભવ, િવકાસ, તેની સમ�યાઓ તથા
ઉક�લો અને સમાજના સા��ૂહક િવકાસના ક��� તર�ક� ઉ.�.ુ િવ�ાલયોનો ફાળો
સશંોધક : દ�સાઈ, રમાબને
પદવી : પીએચ.ડ�.
વષ� : 1984
�યાપિવ� અને ન�નૂો :
(1) ઈ.સ. 1970 પહ�લાના ં�હૃદ �ુબંઈ રા�યમા ંસમાયેલા �જુરાત �ાતંના ઉ.�.ુ િવ�ાલયો.
(2) ઈ.સ. 1960 પછ�ના ક�છ, સૌરા�� સાથેના �વત�ં �જુરાત રા�યમા ં�જુરાત નઈ તાલીમ
સઘં �ારા મા�ય અને નઈ તાલીમના ત�વોનો અમલ કરનારા ઉ.�.ુ િવ�ાલયોનો ���તુ
સશંોધનમા ંસમાવેશ.
સાધનો :
સ�ંથાના અહ�વાલો, દ�તાવે� લખાણો, ��ાવલી, અ�ભ�ાયાવલી, સા�યપ�, સદંભ�
��ુતકો
પ�િતઓ :
ઐિતહાિસક અ�યાસ �િવિધ, સવ��ણ �િવિધ, �ય��ત અ�યાસ �િવિધ, અ�ભ�ાયાવલીનો
ઉપયોગ
59
હ��ઓુ :
(1) ઉ.�.ુ િશ�ણના ઉ�ભવ માટ�ની પ�ર��થિત �ણવી.
(2) ઉ.�.ુ િવ�ાલયોના સ�ંયા�મક તેમજ �ણુા�મક િવકાસનો અ�યાસ કરવો.
(3) ઉ.�.ુ િવ�ાલયોની સમ�યાઓ તારવવી.
(4) ઉ.�.ુ િવ�ાલયોની સમ�યાઓ િનવારવા માટ� અપનાવવામા ંઆવેલા ઉક�લોની તારવણી કરવી.
(5) ઉ.�.ુ િવ�ાલયોના સા��ૂહક િવકાસના ક��� તર�ક�ના ફાળાની િવગતો તારવવી.
કાય�પ�િત :
���તુ સશંોધન માટ� મા�હતી �ા�ત કરવા નીચનેી �િવિધઓ અપનાવેલ છે.
(1) ઐિતહાિસક અ�યાસ �િવિધ :
�મા ંનઈ તાલીમ તથા રા���ય િશ�ણના �ચ�તકો, સા�હ�ય, વાિષ�ક અહ�વાલો, િવશેષાકંો,
હ�વાલો, દ�તાવેજોનો અ�યાસ કર�ને મા�હતી એકિ�ત કર� તારણો કાઢવામા ંઆવેલ.
(2) સવ��ણ �િવિધ :
ઉ.�િુનયાદ� િવકાસ, િસ�� વગેર� માટ� ��ાવલી તૈયાર કર� 100 ��ાવલી પરત મેળવી
તેના પરથી �થૃ�રણ કરવામા ંઆવેલ.
(3) �ય��ત અ�યાસ �િવિધ (ક�સ�ટડ�) :
ઉ.�.ુ િવ�ાલયોએ આ�ુબા�ુ સા��ૂહક િવકાસમા ંકયા કયા ��ેમા ંક�વો ફાળો ન�ધા�યો છે
તે માટ� 15 ઉ.�.ુ િવ�ાલયોની �લુાકાત લીધી ને વાતચીતની ટ�પ કરવામા ંઆવી ને ટ�પ આધાર�
તારણ કરવામા ંઆ��ુ.ં
(4) અ�ભ�ાયાવલી :
ઉ.�.ુ િવ�ાલયોની આિથ�ક, શૈ��ણક અને વહ�વટ� સમ�યાઓ, ��ુક�લીઓ, ઉક�લ વગેર�
માટ� ઉ.�.ુ િવ�ાલયોના આચાય�ને સચંાલકોને અ�ભ�ાયાવ�લ આપવામા ંઆવી �ના �િતચારો�ુ ં
સમ�યાવાર તારણ કરવામા ંઆ��ુ.ં
તારણો :
(1) �જુરાતની રચના�મક સ�ંથાઓ લોક��િૃતના સાધન તર�ક� તેમજ રચના�મક ��િૃ�ના
ભાગ�પે આ�મશાળાઓ ચલાવતી હતી તેમા ંનઈ તાલીમની િશ�ણ તરાહ તેમણે અપનાવી
હતી.
(2) આગળની ઉ.�.ુ િશ�ણ માટ�ની વૈચા�રક �િૂમકા ઉભી થઈ.
60
(3) ઉ.�.ુ િવ�ાલયોના િવિવધ �કારના િવકાસના સદંભ�ના તારણો, સ�ંથાઓ વધી છે, લોક��િૃત
વધી ને બાળકોના િશ�ણ માટ� ઉ.�.ુ િવ�ાલયોની પસદંગી થઈ એટલ ેસ�ંયાને સ�ંથા વધતી
ગઈ. આિથ�ક �િુવધા વધતા ંભૌિતક સગવડતા વધી. છા�ાલય િનવાસી �યવ�થા પણ આપે
છે.
(4) 94% �ૃિષગોપાલન િવષય ��ુય ઉ�ોગ તર�ક� રાખલે. ખતેીની �ધુારણા અને બી� ઉ�ોગો
પણ હતા. વ�િવ�ા પણ હ� ુ.ં
(5) આ ર�તે કાય�કરોના તારણમા ં80% �િુનયાદ� િશ�ણ લઈને આવેલા ંછે. આ ર�તે કાય�પ�િતને
�યાનમા ંલઈને તારણો પણ કાઢવામા ંઆવેલ છે.
6. શીષ�ક : રા��વાદ, ચા�ર�યઘડતર અને ઉ�ચિશ�ણમા ં�જૂરાત િવ�ાપીઠ�ુ ં�દાન.
સશંોધક : મજ�દુાર વાય.આર.
�િુનવિસ�ટ� : �જુરાત �િુનવિસ�ટ�
પદવી : િવ�ાવાચ�પિત (પીએચ.ડ�.)
વષ� : 1991
અ�યાસના ��ુાઓ :
(1) �જુરાતમા ંરા���ય ચતેનાનો ઉ�ગમ અને િવકાસ, રા���ય લડતના સદંભ�મા ં1857, 1915.
(2) ગાધંી અને ગાધંીવાદ અસહકાર�ુ ં�દોલન – 1920-1922, �જૂરાત િવ�ાપીઠનો ઉ�ગમ.
(3) �જૂરાત િવ�ાપીઠનો શૈ��ણક િવકાસ 1920-1947.
(4) રા���ય �દોલનમા ં�દાન.
(5) રચના�મક ��િૃ�ઓ.
(6) �જૂરાત િવ�ાપીઠના અ�યાપકો અને �નાતકોના અ�ભુવો.
પ�િત : િવષયવ�� ુિવ�લષેણ
ઉપકરણ : દ�તાવે� સા�હ�ય, અવલોકન અને �લુાકાત
સશંોધનના ંતારણો :
(1) �જૂરાત િવ�ાપીઠ એ એક િવરલ રા���ય અને સા�ં�ૃિતક વાતાવરણના પ�રણામ �વ�પ સ�ંથા
હતી.
(2) િવ�ાપીઠ �વદ�શ�ેમ, નૈિતક ��ૂયો અને ચા�ર�યઘડતર માટ�ના �દોલન �વ�પ સ�ંથા હતી.
(3) િવ�ાપીઠ અસહકારના �દોલનમાથંી �ગટ થઈ હતી. મહા�મા ગાધંી�એ તેને પોતાની
િવચ�ણ ��ુ�થી સભાનપણ ેપરદ�શી વચ��વથી �ૂર રાખી હતી.
61
(4) �જૂરાત િવ�ાપીઠ સમ� દ�શના આિથ�ક અને સા�ં�ૃિતક ઉ�થાનના �તીક�પ �રૂવાર થઈ છે.
(5) � �ગુમા ં ��ટ�શ સા�ા�યવાદ ભારતીય ��જનો ઉપર મા� આિથ�ક અને રાજક�ય જ ન�હ
પરં� ુમાનિસક અને સા�ં�ૃિતક �ૃ��ટએ પણ �ૃઢ��તૂ થયો હતો તે �ગુમા ં િવ�ાપીઠ� �જુરાત
અને �હ�દની ��ને પોતાના સા�ં�ૃિતક, આ�યા��મક અને ભાવા�મક �ણાલીઓ ��યે� ુ ંતાદા��ય
સાધી આ��ુ ંછે.
(6) મહા�મા ગાધંી કોમી એકતાના �તીક હતા તેથી િવ�ાપીઠમા ંકોમી ત�વોને સહ�જ પણ �થાન ન
મ��ુ.ં િવ�ાપીઠ� કોમી એકતા ઉપર જબરદ�ત ભાર ��ૂો એટ�ુ ં જ ન�હ પણ હ�રજનોને
સમાવવાની તેની નીિતની િવ�ુ� � િવરોધ સમાવવાની તેની સામે પણ ટ�ર ઝીલી.
(7) િવ�ાપીઠ ગાધંી�ની સેવા અને �વાપ�ણની ભાવનામાથંી જ િન�પ� થઈ હતી. ��ળૂ �ૃ��ટએ
તેની �થાપના ભલે અમદાવાદ �વા મહાનગરમા ં થઈ પરં� ુ હક�કતમા ં તો તે �જુરાતના
ગામડાઓ �ધુી પહ�ચી ગઈ. આ �ૃ��ટએ �જૂરાત િવ�ાપીઠ એ એક િવિશ�ટ અને અ�તૂ�વૂ�
સ�ંથા છે.
(8) �જૂરાત િવ�ાપીઠ ગાધંી�ના ક�ળવણી િવષયક �ચ�તનના પ�રણામ �વ�પ હતી. પરં� ુતેમ�ુ ં
�ચ�તન તે સમયની �ચ�લત �િુનવિસ�ટ�ઓ અને આજની �િુનવિસ�ટ�ઓના ઢાચંામા ં રહ�ને �
ર�તે શૈ��ણક ��િૃ�ઓમા ંથાય છે તે �કાર�ુ ંન હ� ુ.ં તેમ�ુ ં�ચ�તન �ળૂ�તૂ ર�તે તો �ય��તને
પોતાના ‘�વ’ની ખોજ કરાવવા માટ�� ુ ંહ� ુ.ં
(9) આ સ�ંથાઓમાથંી � િવ�ાથ�ઓ ગાધંી િવચારસરણીની અસર ઝીલીને બહાર પડ�ા,ં તેમના
�ારા ગાધંીવાદ� ક�ળવણી િવષયક �ચ�તન આ� પણ આપણી વ�ચે �વતં છે.
(10) �જૂરાત િવ�ાપીઠ�ુ ંએક મહ�વ�ુ ંલ�ણ તે�ુ ંછા��વન હ� ુ.ં
(11) િવ�ાપીઠનો ઇિતહાસ બોધપાઠ�પ બની શક� તેમ છે. તેના મહ�વના પાસાઓમા ંસ�ંથા અન ે
અ�યાપકો વ�ચનેા મીઠા સબંધંો હતા.
(12) સમાજસેવા કર� શક� તેવી િવ�ાથ�ઓની નવી પેઢ� ઉ�પ� કરવા તરફ ઝોક િવ�ાપીઠ� તૈયાર
કર�લા �નાતકોએ ક�ળવણી, સા�હ�ય, સમાજસેવા, �ામસેવા, �ીિશ�ણ વગેર� �વા ં િવિવધ
��ેોમા ંએક યા બી� ર�તે � ુદંર �દાન ક�ુ� હ� ુ.ં
(13) પોતાના �ગત અરમાનો, અભી�સાઓ �ય�ન,ે ગાધંીવાદ� િસ�ાતંોની તાલીમ પામવાના
આશયથી �જૂરાત િવ�ાપીઠમા ંદાખલ થયેલા િવ�ાથ�ઓએ સમાજ ��યે તેમ�ુ ંઋણ અદા ક�ુ�
હ� ુ.ં
62
7. શીષ�ક : ગાધંી િવ�ાપીઠ વેડછ� એક િવવેચના�મક અ�યાસ
સશંોધક : ચૌધર� ચપંાબહ�ન
�િુનવિસ�ટ� : દ��ણ �જુરાત �િુન.
પદવી : પીએચ.ડ�.
વષ� : 1996
હ��ઓુ :
(1) ગાધંી િવ�ાપીઠ વેડછ�ની ઐિતહાિસક ��ૃઠ�િૂમ �ણવી.
(2) સ�ંથાની ઈ.સ. 1967 થી ઈ.સ. 1994 �ધુીની સમ� િવકાસની �ણકાર� �ા�ત કરવી.
(3) સ�ંથા�ુ ંવત�માન માળ�ુ ંઅને ��િૃ�ઓનો તેના હ��ઓુને સદંભ�મા ંઅ�યાસ કરવો.
સશંોધન પ�િત :
�ણુા�મક સશંોધન પ�િત
તારણો :
(1) આ સ�ંથાનો ઉ�ભવ લોકોની જ��રયાતમાથંી થયો છે. આઝાદ�ની ચળવળ માટ� ઘણા
રચના�મક કાય�કરો વેડછ� �દ�શમા ંથયા હતા.
(2) ઈ.સ. 1967મા ંસ�ંથાની �થાપનાથી માડં�ને ઈ.સ. 1994 �ધુીમા ંસ�ંથાનો ઘણો િવકાસ થયો
છે.
(3) વત�માન સમયમા ંભૌિતક સગવડો �બૂ જ અ�પ �માણમા ંજોવા મળ� હતી.
8. શીષ�ક : મગનભાઈ �. દ�સાઈના ક�ળવણી િવષયક િવચારો અને �જૂરાત િવ�ાપીઠ
(અમદાવાદ)ની ક�ળવણી િવષયક ��િૃ�ઓમા ંતેઓના યોગદાનનો
આલોચના�મક અ�યાસ
સશંોધક : �દવ, એમ.સી.
�િુનવિસ�ટ� : �જુ. �િુન.
પદવી : િવ�ાવાચ�પિત (પીએચ.ડ�.)
વષ� : 1998
અ�યાસના હ��ઓુ :
(1) મગનભાઈ �. દ�સાઈના ક�ળવણી િવષયક િવચારો, �ાથિમક િશ�ણ, મા�યિમક િશ�ણ, ઉ�ચ
િશ�ણ, ��ૂયિશ�ણ, ધમ�િશ�ણ, ભાષાિશ�ણ, રા���ય િશ�ણ, િવ�ાન િશ�ણ, સમાજ િશ�ણ
અને વધા� િશ�ણ યોજનાના સદંભ�મા ં�ણવા.
63
(2) િવિવધ િવચારધારાઓ – ��ૃિતવાદ, આદશ�વાદ, �યવહારવાદ અને વા�તવવાદ સદંભ�મા ં
મગનભાઈ �. દ�સાઈના ક�ળવણી િવષયક િવચારોની તપાસ કરવી.
(3) મગનભાઈ �. દ�સાઈની �જૂરાત િવ�ાપીઠની િવિવધ ��િૃ�ઓ �વી ક� �કાશન કાય�,
ભાષા��ેે �દાન, ગાધંીિવચારનો �ચાર અને �સાર ��ેે �દાન, માનવીય સબંધંોમા ંઆપેલ
યોગદાન, વહ�વટ� ��ેે �દાન અને ઈ�ર ��િૃ�ઓમા ંકર�લા યોગદાનની �ણકાર� મેળવવી.
પ�િત :
દ�તાવે� સવ��ણ, િવષયવ�� ુ�થૃ�રણ પ�િતનો ઉપયોગ કર� મગનભાઈ �. દ�સાઈએ
લખેલા ં ��ુતકો, લખેો, �યા�યાનો અને તેમના સમકાલીનકારોના લેખો અને �થંોમાથંી મા�હતી
એક� કર� વગ�કરણ કર� તે�ુ ં�થૃ�રણ-અથ�ઘટન કરવામા ંઆ��ુ ંહ� ુ.ં
સશંોધનના ંતારણો :
(1) ક�ળવણીના સદંભ�મા ંતારણો – તેઓ �ાથિમક િશ�ણ, મા�યિમક િશ�ણ, ઉ�ચ િશ�ણ, ��ૂય
િશ�ણ, ધમ�િશ�ણ, ભાષાિશ�ણ, રા���ય િશ�ણ, િવ�ાન િશ�ણ, સમાજિશ�ણ,
વધા�િશ�ણના �હમાયતી હતા. �ાથિમક િશ�ણમા ં ગાધંી�ના િવચારો �જુબ અમલીકરણ,
ઉ�ોગ, રમતગમત, �ા�ૃિતક વાતાવરણને અગ�ય�ુ ં �થાન, સળંગ એક જ તબ�ામા,ં સા�ુ ં
પાઠ���ુતક િશ�ક, ભાષા��ુ� અગ�યનો �ણુ વગેર�ના �હમાયતી હતા. મા�યિમક િશ�ણમા ં
સ��ણુો, સ�ભાવના, સહકાર, �વભાષા, કામ �ારા િશ�ણ, સમાન િશ�ણ વગેર�ના �હમાયતી
હતા. ઉ�ચ િશ�ણમા ં લોકશાહ�, સહઅ�યાસ ��િૃ�, મનોરંજન કાય��મ, ખાનગીકરણ,
�વઅ�યયન, �થંાલય, �યોગશાળા વગેર�ના તેમજ પર��ા ��ુ�ને ચકાસે તેવી છા�ાલય,
ઉ�ોગકળાના �હમાયતી હતા. ��ૂયિશ�ણમા ં �વદ�શી, અ�હ�સા �ારા િશ�ણ ચા�ર�યઘડતર�ુ ં
સાધન બન�ુ ંજોઈએ તે� ુ ંમાનતા હતા.
(2) િવચારધારાના સદંભ�મા ંતારણો – તેઓ માનવ �હતવાદ� ચળવળના ઘડવૈયા �ા�સીસ બેકર,
હબ�ટ �પે�સર, એ�ર�ટોટલ, ગે�લ�લયો વગેર�ના માનવ�હતના િસ�ાતંના �હમાયતી હતા.
ગાધંી�, ટાગોરની િવચારધારાના �હમાયતી હતા, વા�તવવાદ, �યવહારવાદના �હમાયતી
હતા.
(3) િવ�ાપીઠના યોગદાનના સદંભ�મા ં તારણો – તેઓ િશ�ણકોષ અને �કાશનકાય� કરવાના
�હમાયતી. તેમની �ૃ��ટએ િવ�ાપીઠ રાજકારણથી ��ુત રહ� તે� ુ ંમાનનારા હતા. સ�યા�હની
મીમાસંા �વા ં��ુતકો લખીને ગાધંીિવચારના �ચાર અને �સાર કરનાર સમથ� ભા�યકાર હતા.
64
(4) માનવીય સબંધંોના સદંભ�મા ંતારણો – તેઓ િવ�ાપીઠના િશ�કો, પ�ાવાળા, ખે�તૂો, વણકરોના ં
�ુ�ંુબો સાથેના સબંધંમા ં‘દાદા’�ુ ં�બ�ુદ પા�યા હતા. િશ�કો, �ટાફ માટ� પગાર �ડે �ગ ેતેમને
�યાય મળે તે� ુ ંતેઓ માનનારા હતા.
(5) વહ�વટ� ��ેે �દાન – સારો વહ�વટ કરવો હોય તો કામનો ઝડપી િનકાલ કરવો જોઈએ તે�ુ ં
માનનારા હતા.
9. શીષ�ક : �જુરાતમા ંનઈ તાલીમ િશ�ણ �યવ�થાનો િવકાસ અને �જુરાતની નઈ તાલીમ
સ�ંથાઓની વત�માન ��થિતનો અ�યાસ - �ો��ટ
કતા�� ુ ંનામ : �જુરાત નઈ તાલીમ સઘં, �જૂરાત િવ�ાપીઠ
વષ� : 2001
હ��ઓુ :
(1) �જુરાત રા�યમા ં નઈ તાલીમ િશ�ણ પ�િતના ઉ�ભવ, િવકાસ, �ણુવ�ા અને �વત�માન
��થિતનો અ�યાસ કરવો.
(2) �જુરાત નઈ તાલીમ સઘં સાથે સકંળાયેલ ઉપરો�ત �કારની સ�ંથાઓ�ુ ં માળ�ુ,ં
�યવ�થાપનત�ં, સ�ંથામા ં �ા�ય ભૌિતક સગવડો, ચલાવવામા ં આવતા અ�યાસ�મો,
�િશ�ણની �યવ�થા અને િશ�ણની �ણુવ�ાની �ધુારણાના સદંભ�મા ં િવ�ાથ�ઓ, િશ�કો,
આચાય�, અ�યાપકો અને િશ�ણ સાથે સકંળાયેલ અ�ય સૌ કાય�કરો િવશે અ�યાસ કરવો.
(3) 21મી સદ�મા ં સભંિવત પ�રવત�નના સદંભ�મા ં રા��ની �ામ��ની સામા�જક તથા આિથ�ક
��થિતને �યાલમા ંરાખી નઈ તાલીમની સ�ંથાઓની િવિશ�ટતાઓ, મયા�દાઓ, ��ો અને ખાસ
�યાન આપવા �વી બાબતોનો અ�યાસ કર�, સમ� નઈ તાલીમના કાય��મોની જ�ર�
�ધુારણા તેમજ �નુર�ચના કરવા આવ�યક ફ�રફારો �ચૂવવા.
(4) માનવશ��તની જ��રયાતો�ુ ંસવ��ણ કર� િવિવધ ક�ાના કાય�કતા�ઓને તાલીમ આપવી તેમજ
તેમની શ��તના િવકાસ માટ� �િશ�ણની �યવ�થા કરવી.
(5) નઈ તાલીમ િશ�ણ �યવ�થાની �ધુારણા માટ� � લ��ુમ આગત (input) જ�ર� હોય તે ન��
કરવા અને આ �ો��ટ �ારા � ઊણપો શોધી કાઢવામા ંઆવે તેને િનવારવા માટ� �ય�નો
કરવા.
(6) દ�શમા ં સમ� િશ�ણ �યવ�થાની �નુર�ચના માટ� શૈ��ણક આયોજકો અને નીિત િનયમના
ઘડવૈયાઓને ભાિવ આયોજનમા ંસહાય�પ થ�ુ.ં
65
(7) નઈ તાલીમ િશ�ણ �યવ�થાની �થાિનક સમાજ પર થયેલી અને તેની સામા�જક અને શૈ��ણક
અસરોનો અ�યાસ કરવો.
�યાપિવ� અને ન�નૂો :
�જુરાત રા�યની આ�મશાળાઓ, ઉ.�.ુ અને ઉ�ચતર ઉ.�.ુ િવ�ાલયો, �ામ િવ�ાપીઠો,
�ાથિમક �િુનયાદ� અ�યાપન મ�ંદરો અને �નાતક �િુનયાદ� તાલીમ કૉલજેોને ન�નૂા તર�ક� પસદં
કર�લ �ની િવગત આ �માણે છે.
�મ સ�ંથાનો �કાર ક�ટલી સ�ંથાઓને
��ાવ�લઓ મોકલી
ક�ટલી સ�ંથાઓની
ભરાઈને આવી
1. આ�મશાળાઓ 597 290
2. ઉ.�.ુ અને ઉ�ચતર ઉ.�.ુ
િવ�ાલયો
627 348
3. �ામિવ�ાપીઠો 22 17
4. �ાથિમક �િુનયાદ� અ�યાપન
મ�ંદરો
68 58
5. �નાતક �િુનયાદ� તાલીમ
કૉલજેો (GBTC)
5 4
6. �જૂરાત િવ�ાપીઠ 1 1
સાધનો : ��ાવ�લ
પ�િત : સવ��ણ પ�િત
તારણો :
(1) અ�યાપનમ�ંદરો નઈ તાલીમના િસ�ાતં પર કામ કર� છે.
(2) ઉ�ોગ, સ�હૂ�વન અને છા�ાલય �વન ફર�જયાત છે, � નઈ તાલીમના ં�ળૂ�તૂ ત�વો છે.
(3) અ�યાપન મ�ંદરના ંબધા જ કામ �વાવલબંન �ારા થાય છે.
(4) અ�યાપન મ�ંદરમા ંસફાઈન ેમહ�વ છે.
(5) સહિશ�ણને અ�તા અપાય છે.
(6) �િશ�ણાથ�ના પાઠ િનર��ણમા ંએક અ�યાપક એક જ વગ��ુ ંિનર��ણ કર� છે.
(7) અ�યાપન મ�ંદરમા ં�ૌઢ િશ�ણ, �ામસફાઈ, ગાધંી �ચ�તન-મનન કાય��મ, બાલવાડ� િશ�બર,
�વુા �િતભા શોધ �પધા�, ગીતાપઠન, ગાધંી િવચાર પર��ાઓ, �હસન, શેર� નાટકો, ખાદ�
વેચાણ, વનમહો�સવની ઉજવણી, યોગાસન િશ�બર, �તૂ�વૂ� િવ�ાથ� સમંેલન,
66
�યા�યાનમાળા, �હ�દ� �સાર કાય�, �કુ બે�ક યોજના, સામા�જક �ધુારણા કાય��મ �વી
��િૃ�ઓ યો�તી હતી.
(8) �ચ� અને �યાયામ અ�યાપકની જોગવાઈ નથી.
(9) અ�યાપકોની �રૂતા �માણમા ંભરતી થવી જોઈએ.
(10) �થંપાલની જ�ર છે.
(11) અ�યાસ�મ �માણ ે�રૂતી સાધનસામ�ી મળતી નથી.
10. શીષ�ક : �ુબંઈ શહ�રમા ં�ી ��ૃોના ઉ�થાન માટ� કાય� કરતી �વૈ��છક સ�ંથાની કામગીર� –
એક સમાજશા�ીય અ�યાસ
સશંોધક : શાહ, એચ.પી.
�િુનવિસ�ટ� : સૌરા�� �િુન.
પદવી : પીએચ.ડ�. (િશ�ણ)
વષ� : 2004
અ�યાસના હ��ઓુ :
(1) ��ૃા�મના ઉ�ભવના કારણો.
(2) ��ૃા�મમા ં��ૃ �ીઓની �વેશ પ�િત �ણવી.
(3) �ી ��ૃોના ઉ�થાન માટ�ના કાય��મો અને યોજના.
(4) ��ૃા�મની કાય�પ�િત, સચંાલકોની �િૂમકા તપાસવી.
(5) ��ૃા�મમા ંઅપાતી �ી ��ૃોની િવિવધ સગવડોની તપાસ.
(6) ��ૃા�મની સમ�યાઓ �ણવી.
(7) �ી ��ૃોની સામા�જક, આિથ�ક �િૂમકા તપાસવી.
(8) ��ૃા�મમાનંી �ી ��ૃોના આરો�યના ��ો �ણવા.
(9) �ી ��ૃોની �રસદના સમયની ઉપયોગીતા �ણવી.
(10) ��ૃા�મમા ં�ી ��ૃો� ુ ંઅ��ુલૂન.
તારણો :
(1) સમાજમા ંસામા�ય મા�યતા એવી છે ક� સમાજમા ં��ુુષ ��ૃોના ��ોની �લુનામા ં�ી ��ૃોની
સમ�યા ઓછ� છે. કારણ ક� �ીઓ �ુ�ંુબ ક� ઘરમા ંસહ�લાઈથી અ��ુલૂન સાધી લ ેછે, ગોઠવાઈ
�ય છે. તેમજ ��ુુષ કરતા ં �ી ��ૃા�મની જ��રયાત ઓછ� છે. પરં� ુ આ અ�યાસમા ં
67
�ીઓની સ�ંયા વ� ુજોવા મળે છે, � એક ન�ધપા� બાબત છે, તેમજ સમાજ�ુ ં�યાન ખ�ચ ે
છે. અહ�યા પણ ��ુુષ�ધાન સમાજની છબી ઉભી થાય છે.
(2) �કડાક�ય �ૃ��ટએ ��ૃા�મ�ુ ં�માણ તપાસતા ંપહ�લા ભારતીય વ�તી જોવી જોઈએ. ભારતમા ં
વ�તી�ુ ં�માણ સતત વધી ર�ુ ં છે. બી� બા�ુ જ�મદર ��ૃ�દુરની વ�ચ�ે ુ ં�તર ઘટ�ુ ં છે.
તો �વાભાિવક છે ક� ��ૃો� ુ ં�માણ છે�લા પાચં દાયકામા ંભારતની વ�તીના �માણમા ંબમણી
થઈ છે. ઘણી ��ૃા વેઈટ�ગ લી�ટમા ં છે. શહ�ર� િવ�તારમા ં ��ૃોની સ�ંયામા ં વધારો થતા ં
��ૃા�મની માગં વધી છે. તેથી ��ૃા�મો વધતા �ય છે.
(3) �ીમતં ક� ગર�બ ક� કોઈ �ાિત, ધમ�ના ભદેભાવ વગર દર�કને �વેશ મળે છે. અથા�� ્�ીમતં
�ુ�ંુબના ��ૃોથી માડં�ને તવગંરના ��ૃો પણ �મને કોઈ દ�ખર�ખ રાખનાર નથી, તેઓ પણ
આ�મમા ં�વેશ મેળવીને રહ� છે. આટ�ુ ંકરતા ંહોવા છતા ંવેઈટ�ગલી�ટ પણ જોવા મળે છે.
(4) સમાજશા�ીય �ૃ��ટ�બ��ુથી �વૈ��છક સગંઠનોની �િૂમકા ��યેના ���તુ અ�યાસમા ં સમાજ
પ�રવત�ન, ઉ�થાન ક� ક�યાણકાર�ની બાબતો સબંિંધત કાય� કરતી રહ�લી. આ સ�ંથા �ુબંઈમા ં
રચના�મક કાય� ��ંુુ પાડ� છે.
(5) િ�ભેટ� ઉભેલા ભારતીય સમાજ સમ� �વૈ��છક સ�ંથા એક અ�યતં મહ�વની �વ�ૈ�છક સ�ંથા
તર�ક� ��ૃા�મો આિશવા�દ�પ સા�બત થઈ છે. ��ૃની વધતી જતી સમ�યા અને સમાજની માગં
ભિવ�યમા ંઆ ��ૃા�મ સામા�જક �વનની અિનવાય� જ��રયાત તર�ક� સા�બત થશે. �વૈ��છક
સ�ંથા એ નવી આજની �વુા પેઢ� માટ� ઉદાહરણ�પ સા�બત થશ.ે કારણ ક� ��ૃોને આિથ�ક ર�તે
��થર બનાવે છે.
(6) �ી ��ૃોનો સામા�જક મોભો �થાપીને તેઓ આ�મસ�માન અને સમાજમા ં��િૃત ઉભી કર� છે.
શાિંતથી રહ� શક� તેવી, શ� તેટલી સગવડો �રૂ� પાડ� છે. ભારતમા ં��ૃોને �નુઃ રચના�મક
��િૃ�ઓ તરફ વાળવાના �યાસો આ �વૈ��છક સ�ંથામા ંથાય છે.
(7) ��ૃોનો શાર��રક, માનિસક, બૌ��ક અને આ�યા��મક િવકાસ થઈ શક�. સમાજમા ં સમાનતા
�થપાય અને દર�કની �વાય�તા જળવાય તે માટ� �વૈ��છક સ�ંથાઓ ક�ટલાક મહ�વના કાય� કર�
છે.
(8) આ સ�ંથાના સચંાલકો, કાય�કરો �રૂ��રૂ� સાદગી, િન�ઠા અને �યાગની ભાવનાથી કાય� કર� છે.
તઓેની વ�ચે કોઈપણ કાય� કારણથી સઘંષ� થતો નથી.
(9) �વૈ��છક સ�ંથાઓ ��ૃોની જ��રયાતો સતંોષવા ��ૃો સાથે ચચા� િવચારણા કર� તેમની
જ��રયાતો, ��ોને �યાનમા ંલઈ, પ�િત અને કાય�ની �પર�ખાને આકાર આપે છે.
68
(10) ઝડપથી ��ુત થઈ રહ�લી સ�ં�ુત �ુ�ંુબ �થા તેમજ �ય��તગત સામા�જક �રુ�ાની પરંપરાગત
ર�તે ના�દૂ�, િવભ�ત �ુ�ંુબ�ુ ં વધ�ુ ં જ� ુ ં ���ુવ, �ુ�ંુબના સ�યોની બદલાતી �િૂમકા અન ે
સબંધંોમા ંપ�રવત�ન આ��ુ ંછે.
(11) તેથી ��ૃો અને ��ૃા�મો અનેક કારણોસર વધતા ંજતા હોવા છતા ંદર�કને �રૂતા પડતા નથી.
હ�ુ ઘણી સમ�યા છે. છતા ંતેના ઉક�લ માટ� �વૈ��છક સ�ંથાઓની �િૂમકા ઉ�થાનના ં કાય�મા ં
મહ�વની છે. છતા ંહ�ુ ઘ�ુ ંકરવા�ુ ંબાક� છે.
(12) ��ૃા�મમા ં��ૃોની �ળૂ�તૂ જ��રયાતો લગભગ �રૂ� થાય છે. જો ક� ક�ટલીક જ��રયાત �રૂ�
થતી નથી.
(13) �ુ�ંુબ કરતા અહ� ��ૃો� ુ ંમાન જળવાય છે. ઉ�રદાતાની ક�ટલીક ફ�રયાદો હોવા છતા ંતેઓ
��ૃા�મમા ંસતંોષ અ�ભુવે છે.
(14) મોટાભાગના �ી ��ૃો �ુ�ંુબમા ંપાછા જવાનો િવચાર કર� છે, પરં� ુતેમને ઈ�છા નથી, અને જ�ુ ં
પણ નથી. કારણ ક� સતંાનોના �યવહારથી તેઓ ઈ�છા માડં� વાળે છે. આજ સા�બત કર� છે ક�
�ી ��ૃોને અ�હ�યા સતંોષ છે.
11. શીષ�ક : યોગદાન : એક �ય��ત અ�યાસ
સશંોધક : ગો�હલ.
�િુનવિસ�ટ� : દ��ણ �જુરાત �િુન.
પદવી : પીએચ.ડ�.
વષ� : 2005
અ�યાસના હ��ઓુ :
(1) �જુરાત �યાયામ �ચારક મડંળ, રાજપીપળા, �જ.નમ�દાના ઐિતહાિસક ��ૃઠ�િૂમની �ણકાર�
�ા�ત કરવી.
(2) �વાત�ંય �ા��ત પછ�ના વષ� દરિમયાન �જુરાત �યાયામ �ચારક મડંળના િવકાસની મા�હતી
મેળવવી.
(3) �જુરાત �યાયામ �ચારક મડંળ િવશે નીચનેી �ણકાર� �ા�ત કરવી.
(1) ભૌિતક સગવડો (2) માનવીય સબંધંો (3) અ�યાસ�મ
ન�નૂો :
ન�નૂો સહ��કુ ર�તે પસદં કરવામા ંઆ�યો છે. �મા ં�જુરાત �યાયામ �ચારક મડંળ પસદં
કર�લ છે.
69
સશંોધન પ�િત : સવ��ણ પ�િત
ઉપકરણ :
સશંોધક� મા�હતી મેળવવા માટ� �લુાકાત, સા�યપ� અને િનર��ણ ન�ધ ઉપકરણ �વ�પે
ન�� કયા� છે. સશંોધક� �ણુા�મક ર�તે મા�હતી�ુ ં�થૃ�રણ કર�લ છે.
સશંોધનના ંતારણો :
(1) �જુરાતના ગામે ગામ બાળમ�ંદરો �થાપવાના કાય�ને વેગ આપી �યાયામ ��િૃ�ને સમ�
�જુરાતમા ંિવકસાવે છે.
(2) �જુરાત �યાયામ �ચારક મડંળે શાર��રક િશ�ણના શ� કર�લા િવિવધ અ�યાસ�મો –
સી.પી.એ�્., ડ�.પી.એ�્., �ે�ટ� સાઈઝ�ગ ��લૂ, બી.પી.ઈ., એમ.પી.ઈ.
(3) સ�ંથામા ં તાલીમ મેળવનાર િવ�ાથ�ઓને દ�શસેવાની ��િૃ�મા ં જોડાવા �ો�સા�હત કરવામા ં
આવે છે.
(4) મડંળે શાર��રક તાલીમની સ�ંથા માટ� 3 એકર જમીન ઉપર િવશાળ �યાયામ સ�ુંલ ઊ�ુ ંક�ુ�
છે.
(5) આ �યાયામ સ�ુંલમા ંએ�લે�ટ�સ, �મના��ટક અને �વીમ�ગ માટ�ની સગવડો િવકસાવી.
12. શીષ�ક : �ાથિમક િશ�ણ પર �જ�લા િશ�ણ અને તાલીમ ભવનોની અસરકારકતા
સશંોધક : માડંલીક, એસ.બી.
�િુનવિસ�ટ� : સૌરા�� �િુન.
પદવી : િવ�ાવાચ�પિત (પીએચ.ડ�.)
વષ� : 2007
સશંોધનના હ��ઓુ :
(1) �જ�લા િશ�ણ અને તાલીમ ભવનનો �થાપના કાળથી િવકાસા�મક અ�યાસ કરવો.
(2) �જ�લા િશ�ણ અને તાલીમ ભવનની �વૂ�સેવા અને સેવાકાલીન િશ�ક-�િશ�ણ કાય�નો
અ�યાસ કરવો.
(3) �જ�લા િશ�ણ અને તાલીમ ભવન �તગ�ત થયેલા ંસશંોધન કાય�નો અ�યાસ કરવો.
(4) �જ�લા િશ�ણ અને તાલીમ ભવન �ારા થયેલા ં�કાશન અને સાધન િનમા�ણ �ગનેો અ�યાસ
કરવો.
(5) �જ�લા િશ�ણ અને તાલીમ ભવનના �વત�માન શૈ��ણક અને સ�ંથાક�ય પયા�વરણનો
અ�યાસ કરવો.
70
(6) �જ�લા િશ�ણ અને તાલીમ ભવનના દ�ખર�ખ અને ��ૂયાકંન �યવ�થાઓનો અ�યાસ કરવો.
(7) �જ�લા િશ�ણ અને તાલીમ ભવનના ં આગવા ં લ�ણો અને તેની અસરકારકતાનો અ�યાસ
કરવો.
સશંોધન �યાપિવ� : �જુરાત રા�યના 23 ડાયટ
ન�નૂો : યા�ૃ��છક ન�નૂા પસદંગી
પ�િત : �ય��ત અ�યાસ
ઉપકરણ : અવલોકન, ��ાવ�લ, �લુાકાત
સશંોધનના ંતારણો :
(1) િશ�ણની િવિવધ યોજનાઓ �જ�લા ક�ા �ધુી પહ�ચાડવાના ઉ�ે�યથી રા���ય િશ�ણનીિત
1986મા ં �જ�લા િશ�ણ અને તાલીમ ભવનની �થાપનાની ભલામણ કરવામા ં આવી. તે
અ�સુાર રા�ય ક�ાએ GCERT હ�ઠળ દર�ક �જ�લામા ંકાય�રત અ�યાપન મ�ંદરોને અપ�ેડ કર�
�જ�લા િશ�ણ અને તાલીમ ભવનનો દર�જો આપવામા ં આ�યો. GCERT ગાધંીનગર �ારા
યો�ય શૈ��ણક લાયકાત, અ�ભુવ અને કૌશ�ય ધરાવતા �યા�યાતાઓની દર�ક ભવનમા ં�ુદા
�ુદા સમયે �ુદ� �ુદ� સ�ંયામા ં િનમ� ૂકં કરવામા ં આવી. શ�તઃ તો �ૂના �બ�ડ�ગમા ં જ
��ૂચત ફ�રફારો કરવામા ંઆ�યા.ં
(2) ��યેક �જ�લા િશ�ણ અને તાલીમ ભવન પહ�લા ં અ�યાપન મ�ંદર હ� ુ ં તેની સરખામણીમા ં
2003 �ધુીમા ં�િુવધાઓમા ંઘણો ન�ધપા� વધારો જોવા મળેલ છે. ��યેક ભવન હવે િવશાળ
પ�રસર ધરાવે છે અને તેમા ં�ાચાય� ખડં, �ાથ�ના ખડં, �પુરવાઈઝર ખડં, વહ�વટ� શાખા,
ક���ટૂર લેબ, �ટોર�મ, �થંાલય, તાલીમાથ�ઓ માટ�ના વગ�ખડંો, િવિવધ શાખાઓના �વત�ં
ખડંો, મેદાન તથા અ�ય �િુવધાઓનો સમાવેશ થાય છે. ભવનના ��ુય મકાનની સાથ ે
સાય�સ કોન�ર, �યોગશાળા, �ચ�કલા ખડં તથા સગંીત ખડં પણ છે.
(3) અ�યાસના �ારંભ વષ� કરતા ં 2002-2003મા ં લગભગ ��યેક ભવનમા ં શૈ��ણક અન ે
�બનશૈ��ણક કમ�ચાર�ઓની સ�ંયામા ંથોડો વધારો જોવા મળેલ છે.
(4) ભવનો સાધન સામ�ી, ઈલે���ક સાધનો, સગંીત તથા શૈ��ણક સાધનો, રમતગમતના ં
સાધનો તથા ફિન�ચરની �ૃ��ટએ સમયાતંર� સ��ૃ બની ર�ા�ુ ં�પ�ટ જણાય આવે છે.
(5) ��યેક ભવન ��ુતકાલયની �િુવધા ધરાવે છે, �મા ંિવિવધ િવભાગોમા ંમળ�ને �દા� બે હ�ર
�ટલા ં��ુતકો તો ઉપલ�ધ છે. �જુરાતી, �હ�દ�, ��ે� ભાષાના ��ુતકોમા ં નવલકથાઓ,
બાળસા�હ�ય અને શૈ��ણક ��ુતકોનો સમાવેશ થાય છે.
71
(6) ભવનોમા ં�યોગશાળાની �િુવધા છે, જો ક� તે �િુવધામા ંનવા ંસાધનો ઉપકરણો-રાસાય�ણક
પદાથ�ની જ��રયાત સતત ઊભી થાય છે અને તેની �તૂ�તામા ં િનયિમતતા જળવાતી જોવા
મળતી નથી.
(7) છા�ાલયની ભૌિતક �િુવધામા ં�મશઃ વધારો થતો રહ�લ છે. છા�ાલયો વાસણો તથા રસોડાના ં
સાધનોની બાબતે ઘણી આ�િુનક �િુવધા ધરાવે છે.
(8) �જ�લા િશ�ણ અને તાલીમ ભવનોમા ં�થાપના કાળથી વષ� 2002-03 �ધુીમા ંલ��ુમ પાચંથી
લઈને મહ�મ અ�ગયાર �ાચાય��ીઓની સેવાનો લાભ મળેલ છે. સૌથી ઓછા સમયગાળા માટ�
�ાચાય� તર�ક� િનમ� ૂકં પામનાર �ય��ત ભવનના િવકાસા�મક અ�ભગમમા ંજ�ર� �દાન કર�
શકતા નથી અને િવકાસમા ંતે ગાળો પઠારનો બની રહ� છે, તે�ુ ંસવ��ાહ� અવલોકન પરથી
ન�ધવામા ંઆવેલ છે.
(9) �જ�લા િશ�ણ અને તાલીમ ભવનો શૈ��ણક તેમજ �બનશૈ��ણક કમ�ચાર�ઓની િનમ� ૂકંની
બાબતમા ંપણ GECRT પર અવલ�ંબત છે. GCERT ગાધંીનગર �ારા વગ�-2, વગ�-3 અને વગ�-
4ના કમ�ચાર�ઓ તથા �ુિનયર લે�ચરસ�ની આવ�યક સ�ંયા નવી િનમ� ૂકંથી અથવા
ફ�રબદલીથી ભરવામા આવ ેછે. �યા ં�ધુી આ િનમ� ૂકંનો ��ુો છે �યા ં�ધુી સશંોધકને �પ�ટ
તારણ મળેલ છે ક� ��યેક �જ�લા િશ�ણ અને તાલીમ ભવનમા ંદસથી વ� ુજ�યાઓ સતત
ખાલી રહ�તી હોય છે. આને કારણે � તે ભવનના ંરોજબરોજના ંકામ ઉપર િવપ�રત અસર જોવા
મળે છે, કામમા ંબેકલોગ પણ ન�ધી શકાય છે.
(10) ��યેક �જ�લા િશ�ણ અને તાલીમ ભવનમા ં�ુલ સાત શાખાઓ કાય�રત છે. � આ �માણે છે.
(1) �વૂ� સેવા િશ�ક-�િશ�ણ (2) કાયા��ભુવ (3) �જ�લા સશંોધન એકમ (4) સેવા �તગ�ત
કાય��મો, ��ેીય �તર��યા અને નાવી�ય સકંલન (5) પાઠ��મ સામ�ી િવકાસ અન ે
��ૂયાકંન (6) શૈ��ણક �ૌ�ો�ગક� અને (7) આયોજન અને �યવ�થાપન. �ૂનાગઢ તથા
રાજકોટ ભવનોમા ંગ�ણત-િવ�ાનની અલગ શાખા છે અને �યા ં�ુલ આઠ શાખાઓમા ંભવનના ં
કાય� િવભા�જત થયેલ છે.
(11) �જ�લા િશ�ણ અને તાલીમ ભવનોને સર�રાશ �ીસથી વ� ુસ�ંથાઓનો આિથ�ક, માનવ તથા
ભૌિતક સહયોગ �ા�ત થાય છે. �મા ંરા���ય ક�ાએ પાચં, રા�ય ક�ાએ સર�રાશ દસ અને
�જ�લા ક�ાએ સર�રાશ પદંર સ�ંથાઓનો સહકાર મળ� રહ� છે. રા���ય ક�ાની સ�ંથા �ારા
આિથ�ક સહયોગ �ા�ત થાય છે, રા�ય ક�ાની સ�ંથા �ારા મોટ�ભાગે માનવબળ ��ંુૂ પાડવામા ં
72
આવે છે, તો અ�કુ સ�ંથાઓ �ારા આિથ�ક અને ભૌિતક સહયોગ મળે છે. �જ�લા ક�ાએ ભૌિતક
અને માનવ સહયોગ વ� ુ�ા�ત થાય છે.
(12) ��યેક �જ�લા િશ�ણ અને તાલીમ ભવનને તેની વડ� કચેર� GCERT મારફત િવિવધ બ�ટ હ�ડ
હ�ઠળ િવિવધ યોજનાઓ માટ� વષ�વાર અ�દુાનની ફાળવણી કરવામા ં આવે છે. શ�આતના
વષ�મા ંઆ બ�ટ હ�ડની સ�ંયા વ� ુજોવા મળે છે, � �મશઃ સીિમત બ�ટ હ�ડ હ�ઠળ આવર�
લવેામા ંઆવેલ છે.
13. શીષ�ક : �જુરાતમા ંખે�તૂોના આિથ�ક અને સામા�જક િવકાસમા ંસહકાર� બ�કો� ુ ંયોગદાન.
સશંોધક : વાસોલીયા, પી.�.
�િુનવિસ�ટ� : સૌરા�� �િુન.
પદવી : િવ�ાવાચ�પિત (પીએચ.ડ�.)
વષ� : 2008
અ�યાસના હ��ઓુ :
(1) �જુરાતમા ંખે�તૂોની આિથ�ક, સામા�જક ��થિતનો સમ�લ�ી અ�યાસ.
(2) �જુરાતમા ંબ��ક�ગ ��ેની કામગીર� અને કાય��મતા તપાસવી.
(3) �હ�ર ��ે, ખાનગી ��ે અને સહકાર� �ે�ની બ�કોની સબળ અને િનબ�ળ બ�કોનો અ�યાસ
કરવો.
(4) �જુરાતમા ંબ��ક�ગ ��ેે આવેલા માળખાગત પ�રવત�નની �ણકાર� મેળવવી.
(5) સહકાર� કાયદાઓની સમી�ા કરવી.
પ�િત : ઐિતહાિસક પ�િત
ઉપકરણ : ��ાવલી, �લુાકાત
તારણો :
(1) ભારતની સહકાર� ��િૃ� નવ દાયકા કરતા ંપણ �ૂની છે અને આ� તેણે � િવકાસ સા�યો છે
તે તો �વાત�ંય�ા��ત પછ��ુ ં પ�રણામ છે, કારણ ક� તે વખતે િવચારવામા ં આ��ુ ં હ� ુ ં ક�
ભારતના નકશા ઉપરથી ગર�બીના ઓછાયાને �ૂર કરવા હશે તો સહકાર� ��િૃ� જ મા� તે
માટ�ની સ�મ સાધન અને મા�યમ છે.
(2) ભારત એ �ૃિષ�ધાન દ�શ છે. દ�શની �ુલ વ�તીના 70 ટકા �� ગામડામા ં વસે છે, �ઓ
ખતેીવાડ� અને પ�પુાલનના �યવસાય ઉપર િનભ�ર છે.
73
(3) ભારતમા ંગામના આિથ�ક અને સવા�ગી િવકાસમા ંસહકાર� ��િૃ�ને વામનમાથંી િવરાટ કદમ
માડં�ા છે. સહકાર� ��િૃ�એ એવી ��ા �ગટાવી છે ક�, ધનવાનોને સમાજમાથંી �ૂર કયા�
િસવાય પણ દ�શમાથંી ગર�બી, બેકાર� તેમજ અ�ય આિથ�ક સમ�યાઓને �ૂર કર� સહકાર�
��િૃ� �ારા દ�શના આિથ�ક, સામા�ક િવકાસને ઝડપી બનાવી શકાયો છે.
(4) ભારત ખતેી�ધાન દ�શ છે. ખેતી અથ�કારણની કરોડર��ુ છે. �ૃિષ અથ�ત�ંની સ�ંવની છે.
ખતેી ઉ�પાદકતા વધારવા માટ� તથા ખે�તૂોનો ઉ�કષ� સાધવા માટ� િધરાણ, �ધુાર�લ �બયારણ,
રાસાય�ણક ખાતરો, બી� અ�તન સાધનોનો �રુવઠો �રૂો પાડ�ન,ે ખર�દ�-વેચાણની સગવડ
િવકસાવીન,ે �ૃિષ િવકાસમા ં સહકાર� મડંળ�ઓ �બૂ જ મહ�વની બની રહ� છે. ભારત �વા
િવકાસમાન દ�શમા ં �બન-આિથ�ક ખેડાણ ઘટકને આિથ�ક બનાવીને ખતેી કરવાની વષ� �રુાણી
�ાચીન પ�િતનો ઉપયોગ કર�ન,ે સમયસર�ુ ંસ�� ુ િધરાણ આપીન,ે શા�કુારોના શોષણમાથંી
ઉગાર�ન,ે ખતેીમા ં �ડૂ�રોકાણ વધાર�ને, ખેતપેદાશના ખર�દ-વેચાણની ખામીઓ �ૂર કર�ને,
ખતેીના અ�તન ઓ�રો, �ધુાર�લ �બયારણો, રાસાય�ણક ખાતરો, જ�ંનુાશક દવાઓ, િપયત
વગેર� �રૂા ં પાડ�ન,ે ખતેીમા ં હ��ટરદ�ઠ ઉ�પાદકતા વધાર�ને, ખતેી��ેે આ�મિનભ�રતા હાસંલ
કરવામા ંિવ�મ ર�કડ� અ� ઉ�પાદન િસ� કરવામા ંસહકાર� ��િૃ�એ ભારતમા ંભ�ય �દાન ��ંુૂ
પાડ�ુ ંછે.
(5) સહકાર� ��િૃ� �ૃિષ��ેના િવકાસ �ારા દ�શના ં ગામડાનંી કાયાપલટ કરવામા ં �ામિવકાસ�ુ ં
સાધન અને �ેરકબળ બની રહ� છે. સહકાર� ��િૃ�એ હર�યાળ� �ા��ત સાથે ગામડાની
કાયાપલટ કરવામા ંમહ�વનો ભાગ ભજ�યો છે. ��ઢ-�રવાજો, �ધ��ા, ખોટ� મા�યતાઓ, �ડ
�રવાજો વગેર� �ૂર કર�ને �ા�ય આિથ�ક ને સામા�ક િવકાસ સાધીને આિથ�ક સ�ા અને સપંિ��ુ ં
િવક���ીકરણ કર�ને �ા�ય અથ�કારણને ચતેનવ�ં ુ બના��ુ ં છે. ગામડામા ં િધરાણ સાધનોની
�ા��ત, �રૂક ઉ�ોગો, સામા�જક વપરાશી ઉ�ોગો, �ૂધ ઉ�પાદન, પ�પુાલન, િશ�ણ,
સા�ં�ૃિતક, સામા�જક અને આ�ષુ�ંગક �િુવધાઓ, િવ�તરણ સેવાઓ, સકં�લત �ામિવકાસમા ં
સ��ય રસ વગેર� �ારા સહકાર� ��િૃ�એ સવંાદો �મુેળભયા�ને શાિંતમય �ા�ય સમાજ િવકસાવી
�ા�ય આિથ�ક, સામા�ક િવકાસ�ુ ંચાવી�પ સાધન બની રહ� છે.
(6) �ા�ય િવ�તારમા ંગર�બી-બરેોજગાર� ના�દૂ�મા ંસહકાર� ��િૃ�એ ઘણો મોટો ફાળો આ�યો છે.
�ૃિષ ઉ�ોગોના િવકાસ �ારા નાના પાયાના અને �હૃઉ�ોગોની �થાપના અને િવકાસમા ંશહ�ર�
અને �ા�ય િવ�તારમા ં�ા�ય બેરોજગાર� ઘટાડ�, �થાિનક આવડત અ�ભુવનો ઉપયોગ કર�,
લોકોની આવક વધાર� ગર�બી-બેકાર� ના�દૂ કરવામા ંઅગ�યનો ભાગ ભજ�યો છે.
74
14. શીષ�ક : મ�હલા �વસહાય �ૂથ �ારા મ�હલાઓના �વનમા ંઆવેલ પ�રવત�ન – એક
અ�યાસ.
સશંોધક : ગોગરા, એમ.ડ�.
�િુનવિસ�ટ� : સૌરા�� �િુન.
પદવી : િવ�ાવાચ�પિત (પીએચ.ડ�.)
વષ� : 2011
હ��ઓુ :
(1) ���તુ અ�યાસ કરનાર �ારા �વસહાય �ૂથ �ગ ે સ�ંણૂ� જવાબદાર� મેળવવી તેમજ
સરકાર�ીએ દાખલ કર�લ આ યોજનાના હ��ઓુ સમજવા.
(2) ���તુ અ�યાસ �ારા �વસહાય �ૂથ �ગનેા �યવસાિયક �ાનમા ંવધારો કરવો.
(3) �વસહાય �ૂથ યોજનાના ંઅમલીકરણ �ારા યોજનામા ંજોડાનાર મ�હલાઓના �વનમા ંથયેલ
સામા�જક પ�રવત�ન તપાસ�ુ.ં
(4) �વસહાય �ૂથમા ંજોડાયેલ મ�હલાઓના �વનમા ંઆિથ�ક પ�રવત�નની �દશામા ંથયેલ �ગિત
તપાસવી.
(5) �વસહાય �ૂથમા ંજોડાયેલ મ�હલાઓના �ુ�ંુબની શૈ��ણક ��થિતમા ંઆવેલ પ�રવત�ન સમજ�ુ.ં
(6) �વસહાય �ૂથમા ંજોડાવાને કારણે મ�હલાઓના �ુ�ંુબની �ખુાકાર� વધી છે ક� ન�હ તે ચકાસવી.
(7) �વસહાય �ૂથમા ંજોડાવાથી કૌ�ંુ�બક �વા��ય સબંધંી ��થિતમા ંપ�રવત�ન આ��ુ ંછે ક� ન�હ તે
તપાસ�ુ.ં
(8) �વસહાય �ૂથમા ંજોડાયેલ બહ�નોમા ંઆ�મિવ�ાસ અને આ�મિનભ�રતાનો િવકાસ થયો છે ક� ક�મ
તે �ણ�ુ.ં
(9) �વસહાય �ૂથમા ંજોડાવાથી બહ�નોમા ંસા�દુાિયક ભાવના િવકસી છે ક� ક�મ તે �ણ�ુ.ં
(10) �વસહાય �ૂથમા ંજોડાયેલ બહ�નોના �ાનમા ંથયેલ વધારો તપાસવો.
(11) �વસહાય �ૂથમા ંજોડાયેલ મ�હલાઓ આ �ૂથ યોજનાનો વ�હવટ કર� શક� છે ક� પડદા પાછળ
સચંાલન થાય છે તે �ણ�ુ.ં
�યાપિવ� : ઉ�ર �જુરાતની સરહદ� આવેલ બનાસકાઠંા �જ�લાના પાલન�રુ તા�કુાના 10 ગામો
પ�િત : સવ��ણ પ�િત, �થંાલય પ�િત, િનદશ�ન પ�િત
િનદશ� : ય�ૃ�છ િનદશ� પ�િત
ઉપકરણ : �લુાકાત, િનર��ણ
75
તારણો :
(1) �વસહાય �ૂથ �ગનેા સશંોધકના ���તુ સશંોધનકાય�મા ં બનાસકાઠંા �જ�લાના �ામીણ
િવ�તારમા ંકાયા���વત �વસહાય �ૂથમા ં� મ�હલાઓ જોડાયેલી છે. તેઓના સામા�જક, આિથ�ક
પ�રવત�ન �ગનેા તારણો ���તુ �કરણમા ં કરવામા ં આવેલ છે. આ તારણો મ�હલા
ઉ�રદાતાઓની �બ� �લુાકાત લઈને તેમને ���તુ સશંોધનનો હ�� ુસમ�વીને ��ો �છૂવામા ં
આવેલ હતા. ��ો�ર� દર�યાન તેઓના �િતભાવો હકારા�મક હતા તેમજ તેઓનો સહકાર પણ
ર�ો હતો.
(2) મ�હલા �વસહાય �ૂથમા ં ભાગ લવેાના પ�રણામે �વસહાય �ૂથમા ં જોડાયેલ મ�હલાઓના
�વનમા ંઆવેલ સામા�જક, શૈ��ણક, આિથ�ક ક� માનિસક પ�રવત�ન �ગનેા તારણો ���તુ
�કરણમા ં આપવામા ં આવલેા છે. આ તારણો મા�હતી એક�ીકરણ �ારા કરવામા ં આવેલ
કો�ટક�કરણ અને તેમાથંી ફ�લત થતા અથ�ઘટનના આધાર� ચોકસાઈ�વૂ�ક તારવવામા ંઆવેલા
છે. આ તારણો �વસહાય �ૂથમા ં જોડાયેલ મ�હલાઓનો આિથ�ક, સામા�જક, શૈ��ણક
પ�રવત�નોનો �િત�બ��બત કર� છે. િવશેષમા ં ���તુ સશંોધનને આધાર� ���તુ િવષયમા ં જો
ભાવી સશંોધનને અવકાશ રહ�લો છે. તેથી તેમને માટ� માગ�દશ�ન �પે ક�ટલાક ન� �ચુનો
આપવામા ં આવેલ છે. �તમા ં સશંોધન ���યા દર�યાન સશંોધકને થયેલા અ�ભુવો પણ
�ૂંકમા ંદશા�વવામા ંઆ�યા છે.
15. શીષ�ક : �જૂરાત િવ�ાપીઠના િશ�ણ મહાિવ�ાલય અને �હ�દ� િશ�ક મહાિવ�ાલયના
�તૂ�વૂ� �િશ�ણાથ�ઓ�ુ ંિશ�ણ સ�હત િવિવધ �ે�ે �દાન.
સશંોધક : ભ�સરા, છનાભાઈ
�િુનવિસ�ટ� : �જૂરાત િવ�ાપીઠ, અમદાવાદ
પદવી : પીએચ.ડ�.
વષ� : 2011
હ��ઓુ :
(1) �જૂરાત િવ�ાપીઠ સચંા�લત િશ�ણના ંબનંે મહાિવ�ાલયની �થાપના સબંધંી મા�હતી �ા�ત
કરવી.
(2) િશ�ણના ંબનંે મહાિવ�ાલયના �તૂ�વૂ� �િશ�ણાથ�ઓની સામા�ય મા�હતી �ા�ત કરવી.
(3) બનંે મહાિવ�ાલયોના �તૂ�વૂ� �િશ�ણાથ�ઓએ િશ�ણ��ેે આપેલ �દાન �ગનેી મા�હતી
�ા�ત કરવી.
76
(4) �તૂ�વૂ� �િશ�ણાથ�ઓએ િવિવધ ��ેોમા ંઆપેલ યોગદાન �ગનેી મા�હતી �ા�ત કરવી.
(5) �તૂ�વૂ� �િશ�ણાથ�ઓની િવિશ�ટ મા�હતી �ા�ત કરવી.
પ�િતઓ :
ધોરણા�મક સવ��ણ સશંોધન પ�િત અને ઐિતહાિસક સશંોધન પ�િત
ઉપકરણ : ��ાવ�લ
�યાપિવ� અને િનદશ� :
�જૂરાત િવ�ાપીઠ સચંા�લત બનંે મહાિવ�ાલયના ઈ.સ. 1970 થી ઈ.સ. 1990ના �તૂ�વૂ�
�િશ�ણાથ�ઓ �ુલ 2312 એ �યાપિવ� બને છે. તે પૈક� હ���ુવૂ�ક િનદશ� પ�િતથી 1560 �તૂ�વૂ�
�િશ�ણાથ�ઓને િનદશ� તર�ક� પસદંગી કર�.
તારણો :
(1) �તૂ�વૂ� �િશ�ણાથ�ઓમા ં�ી �િશ�ણાથ�ઓની સ�ંયા કરતા ં��ુુષ �િશ�ણાથ�ઓની સ�ંયા�ુ ં
�માણ અને �બનઅનામત �િશ�ણાથ�ઓ�ુ ં�માણ સૌથી વધાર� છે.
(2) �જુરાતી અને �હ�દ� િશ�ણ પ�િતના �તૂ�વૂ� �િશ�ણાથ�ઓ�ુ ં�માણ અ�ય િશ�ણ પ�િતના
�િશ�ણાથ�ઓ કરતા ંસૌથી વ� ુછે.
(3) �તૂ�વૂ� �િશ�ણાથ�ઓની �વેશ �વૂ�ના સમયે � અપે�ા હતી તે �માણ ે સૌથી વ� ુ
�િશ�ણાથ�ઓ િશ�ક બનવામા ંસફળ થયા છે.
(4) �તૂ�વૂ� �િશ�ણાથ�ઓને �વન િવકાસ માટ�ની ઘણી બધી બાબતો શીખવા મળેલ છે. �
િવ�ાપીઠના ં�યેયની �િૂત� કર� છે. િશ�ણ મહાિવ�ાલય �જૂરાત િવ�ાપીઠના અ�યાસને કારણ ે
�િશ�ણાથ�ઓનો થયેલ િવકાસ અથ��ચૂક છે આ સાર� બાબત ગણાવી શકાય.
(5) �તૂ�વૂ� �િશ�ણાથ�ઓએ િશ�ણ િવશારદનો અ�યાસ �ણૂ� કયા� બાદ એમ.એ�્.ની પદવી
મેળવેલ �તૂ�વૂ� �િશ�ણાથ�ઓ�ુ ં �માણ સૌથી વ� ુ છે અને આ પદવી �જૂરાત
િવ�ાપીઠમાથંી જ મેળવેલ છે. તે સાર� બાબત ગણાવી શકાય.
(6) �ાથિમક િશ�ણ��ેે આ�મશાળા અને �વૂ� �ાથિમક િશ�ણની સ�ંથાઓમા ં પોતા�ુ ં �દાન
આપી ર�ા છે. �યાર� મા�યિમક િશ�ણ��ેે ઉ.�િુનયાદ� સ�ંથાઓમા ં સૌથી વ� ુ �માણમા ં
�તૂ�વૂ� �િશ�ણાથ�ઓ �દાન આપી ર�ા છે. તે �બૂ જ સાર� બાબત ગણાવી શકાય.
(7) �તૂ�વૂ� �િશ�ણાથ�ઓ આ� આચાય�, અ�યાપક અને �ા�યાપક તર�ક� િશ�ક-�િશ�ણ��ેે
તેમજ ઉ�ચ વહ�વટ� ��ેે પણ �દાન આપી ર�ા છે.
77
(8) િશ�ણ��ેે �ા�ય િવ�તાર અને આ�દવાસી િવ�તારમા ં સૌથી વધાર� �માણમા ં �તૂ�વૂ�
�િશ�ણાથ�ઓ �દાન આપી ર�ા છે. તે �બૂ જ સાર� બાબત ગણાવી શકાય.
(9) �તૂ�વૂ� �િશ�ણાથ�ઓ �ૌઢિશ�ણ, ડાયટ અને અ�ય સરકાર� નોકર�ઓમા ંપણ સેવા આપી
ર�ા છે.
(10) �તૂ�વૂ� �િશ�ણાથ�ઓ સેિમનાર, પ�રસવંાદ અને કાય�શાળામા ં તજ� તર�ક�ની સેવા આપી
ર�ા છે.
(11) �તૂ�વૂ� �િશ�ણાથ�ઓએ શૈ��ણક લખેો�ુ ં �કાશન, કિવતા, ભજનો, ગીતો અને
સશંોધનલખેોના �કાશનમા ંસારા �માણમા ં�દાન આ��ુ ંછે.
(12) �તૂ�વૂ� �િશ�ણાથ�ઓએ શૈ��ણક કાર�કદ� દરિમયાન િવિશ�ટ સ�માનો અને આદશ� આચાય�
એવોડ� �ા�ત કરવાની િવિશ�ટ િસ�� પણ �ા�ત કર�લ છે.
(13) �તૂ�વૂ� �િશ�ણાથ�ઓ િવ�ાથ�ઓની �ાથિમક સારવાર, ને�ય�, રોગોના ઘરગ��ુ ંઈલાજ
અને આ�ુ�વે�દક દવાઓ આપવી �વી આરો�યલ�ી ��િૃ�ઓમા ંપણ સેવાઓ આપી ર�ા છે.
(14) �તૂ�વૂ� �િશ�ણાથ�ઓ સરકારની રોજગારલ�ી યોજનાઓ, વનિવકાસ મડંળ� ચલાવવી, �ૂધ
ઉ�પાદકમડંળ� ચલાવવી, િપયત સહકાર� મડંળ� ચલાવવાની સલાહ આપવી, �હૃિનમા�ણ
સહકાર� મડંળ� ચલાવવી અને િધરાણ મડંળ� ચલાવવી વગેર� �કારની રોજગારલ�ી
��િૃ�ઓમા ં�દાન આપી ર�ા છે.
(15) �તૂ�વૂ� �િશ�ણાથ�ઓ ��ૃો�ુ ં જતન કર�ુ,ં ઘર� બાગબગીચા બનાવવા, ��ૃારોપણ અને
પયા�વરણ સાચવણી �ગનેા કાય��મો યોજવા વગરે� �કારની પયા�વરણલ�ી ��િૃ�ઓમા ં
સ��ય �દાન આપી ર�ા છે.
સબંિંધત સશંોધનોનો પ�રચય
�મ નામ ક�ા/�િુન. વષ� ન�નૂો ઉપકરણ સશંોધન
પ�િત
�થૃ�રણ
�િવિધ
1. દ�સાઈ
ડ�.એમ.
પીએચ.ડ�.
�ુબંઈ
�િુન.
1951 દ�તાવેજો અને
��ુ�ત સા�હ�ય
સરકાર�
દ�તાવેજો અને
િશ�ણ સિમિતની
સભાન�ધો
�વચનો
સવ��ણ
પ�િત
િવષયવ�� ુ
િવ�લષેણ
2. ગાયેલ
બી.એસ.
પીએચ.ડ�.
�દ�હ�
�િુન.
1968 દ�તાવેજ,
અહ�વાલ,
�લુાકાત
સરકાર�
દ�તાવેજો
અવૈિધક �લુાકાત
સવ��ણ
પ�િત
િવષયવ�� ુ
િવ�લષેણ
78
3. જોષી
વી.એ.
પીએચ.ડ�.
દ.�.ુ
�િુન.
1980 �રુત �જ�લાની
આ�મ શાળાઓ
�લુાકાતપ�,
��ાવ�લ, સદંભ�
સા�હ�ય
સવ��ણ
પ�િત
કાઈવગ�
4. ક�બા પીએચ.ડ�.
�ુબંઈ
�િુન.
1984 GSBની શાળાઓ
અને કૉલજેો
��ાવ�લ,
અ�ભ�ાયાવ�લ,
�લુાકાતપ�ક
ઐિતહાિસક
પ�િત,
�ય��ત
અ�યાસ
પ�િત
�ણુા�મક
�થૃ�રણ
5. દ�સાઈ
આર.એમ.
પીએચ.ડ�.
�.ૂિવ.
1984 �હૃદ �ુબંઈ
રા�યના ઉ.�.ુ
િવ�ાલયો
અહ�વાલ,
દ�તાવે�
લખાણો,
��ાવ�લ,
અ�ભ�ાયાવ�લ,
સા�યપ�
ઐિતહાિસક
અ�યાસ,
સવ��ણ
�િવિધ,
�ય��ત
અ�યાસ
�ણુા�મક
�થૃ�રણ,
િવષયવ�� ુ
િવ�લષેણ
6. મજ�દુાર,
વાય.આર.
પીએચ.ડ�.
�જુ. �િુન.
1991 �જૂરાત િવ�ાપીઠ
તથા �તૂ�વૂ�
િવ�ાથ�ઓ
દ�તાવે�
સા�હ�ય,
અવલોકન,
�લુાકાત
િવષયવ�� ુ
િવ�લષેણ
િવષયવ�� ુ
િવ�લષેણ
7. ચૌધર� સી. પીએચ.ડ�. 1996 ગાધંી િવ�ાપીઠ
વેડછ�
િનર��ણ ન�ધ �ણુા�મક
સશંોધન
પ�િત
�ણુા�મક
�થૃ�રણ
8. �દવ
એમ.સી.
પીએચ.ડ�.
�જુ. �િુન.
1998 મગનભાઈ
�લ�ખત ��ુતકો,
લેખો
સદંભ� સા�હ�ય દ�તાવે�
સવ��ણ,
િવષયવ�� ુ
�થૃ�રણ
િવષયવ�� ુ
િવ�લષેણ
9. �જુરાત
નઈ
તાલીમ
સઘં
�ો��ટ
�.ૂિવ.
2001 �જુરાતની
આ�મશાળાઓ,
ઉ.�.ુ િવ�ાલયો,
અ�યાપન મ�ંદરો,
GBTC, �.ૂિવ.
��ાવ�લ સવ��ણ
પ�િત
�ણુા�મક
�થૃ�રણ
79
10. શાહ,
એચ.પી.
પીએચ.ડ�.
સૌરા��
�િુન.
2004 �ુબંઈના ��ૃા�મો �લુાકાત સવ��ણ
પ�િત
�ણુા�મક
�થૃ�રણ
11. ગો�હલ પીએચ.ડ�.
દ.�.ુ
�િુન.
2005 સહ��કુ ન�નુો
�જુરાત �યાયામ
�ચારક મડંળ
સા�યપ�,
િનર��ણ ન�ધ,
�લુાકાતપ�ક
સવ��ણ
પ�િત
�ણુા�મક
�થૃ�રણ
12. માડં�લક
એસ.બી.
પીએચ.ડ�.
સૌરા��
�િુન.
2007 �જુરાતના 23
ડાયટ યા�ૃ��છક
ર�તે
અવલોકન,
��ાવ�લ,
�લુાકાત
�ય��ત
અ�યાસ
કાઈવગ�
13. વાસો�લયા,
પી.�.
પીએચ.ડ�.
સૌરા��
�િુન.
2008 યા�ૃ��છક પ�િત ��ાવ�લ,
�લુાકાત
ઐિતહાિસક
પ�િત
�ણુા�મક
�થૃ�રણ
14. ગોગરા,
એમ.ડ�.
પીએચ.ડ�.
સૌરા��
�િુન.
2011 બનાસકાઠંા
�જ�લાના 10
ગામો યા�ૃ��છક
ર�તે
�લુાકાત,
િનર��ણ
સવ��ણ
પ�િત
�ણુા�મક
�થૃ�રણ
15. ભ�સરા,
સી.
પીએચ.ડ�.
�.ૂિવ.
2011 �.ૂિવ.ના બનેં
મહા િવ�ાલયના
�તૂ�વૂ�
�િશ�ણાથ�ઓ
��ાવ�લ ધોરણા�મક
સવ��ણ,
સશંોધન
પ�િત,
ઐિતહાિસક
સશંોધન
પ�િત
�ણુા�મક
�થૃ�રણ
2.4 ���તુ સશંોધનને આ�ષુ�ંગક �વૂ� થયેલા સશંોધનોના સારની સયંોજના�મક
સમી�ા :
સારાશંમા ંર�ૂ કર�લા સશંોધનોના સમી�ા�મક તારણો આ �જુબ છે.
સારાશંમા ં ર�ૂ થયેલા 15 સશંોધનો પૈક� 1 સશંોધન �જુરાત નઈ તાલીમ સઘં �ારા
થયેલ �ો��ટ છે. �યાર� બાક�ના 14 સશંોધન પીએચ.ડ�.ના છે � પૈક� �જુરાત �િુનવિસ�ટ�,
�જૂરાત િવ�ાપીઠ અને �ુબંઈ �િુનવિસ�ટ�ના બ-ેબે થી �ુલ 6 તથા �દ�લી �િુનવિસ�ટ� 1, દ��ણ
�જુરાત �િુનવિસ�ટ� 3 અને સૌરા�� �િુનવિસ�ટ�ના 4 સશંોધન છે.
80
સારાશંમા ં ર�ૂ થયેલ સશંોધનોનો સમયગાળો ઈ.સ. 1951 થી ઈ.સ. 2011 �ધુીનો છે.
સારાશંમા ં ર�ૂ થયેલ સશંોધનો પૈક� 4 સશંોધનો શૈ��ણક સ�ંથાઓના ં ક�ળવણીમા ંઅને રા���ય
િવકાસ સદંભ�મા ં �દાનને સબંિંધત હતા.ં 3 સશંોધનો તાલીમી સ�ંથાઓ તેમજ 3 સશંોધનો
�વૈ��છક સ�ંથાઓના મ�હલા તેમજ ખે�તૂોના ઉ�થાનન ેલગતા તથા 3 સશંોધનો �દાનને લગતા
હતા. અને 1 સશંોધન નઈ તાલીમ �તગ�ત ઉ�ર �િુનયાદ� િવ�ાલય તથા 1 સશંોધન નઈ
તાલીમ િશ�ણ �યવ�થાને લગતો �ો��ટ હતો.
ઉપરો�ત અ�યાસોમા ંમા�હતી એક�ીકરણ માટ� સ�ંથાના ર�કડ�સ, �બ� �લુાકાત, ��ાવ�લ,
અ�ભ�ાયાવ�લ, દ�તાવેજો વગેર� �વા ંઉપકરણોનો ઉપયોગ થયો હતો.
સશંોધન પ�િત તર�ક� સવ��ણ પ�િત 8 સશંોધનો, ઐિતહાિસક પ�િત 2, સશંોધનો,
�ય��ત અ�યાસ-3 તથા િવષયવ�� ુિવ�લેષણ-2 સશંોધનોમા ંઉપયોગ થયો હતો.
મા�હતીના �થૃ�રણ માટ� િવષયવ�� ુિવ�લષેણ, t-�ણુો�ર અને ��ાવ�લના �િતચારો�ુ ં
આ�િૃ� અને શતમાનનો ઉપયોગ કર� તથા અ�ભ�ાયાવ�લ�ુ ં કાઈવગ� કસોટ� �વી સ�ંયા�મક
િવ�લષેણ પ�િતનો ઉપયોગ કરવામા ંઆ�યો હતો.
�વૂ� થયેલા ંસશંોધનોના ં��ુય તારણોની સમી�ા�મક બાબતો નીચ ે�જુબ છે.
દ�સાઈ, ડ�. (1951)ના ��ુય તારણોમા ં �ાથિમક િશ�ણમા ં સાવ��ીકરણ તથા ફર�જયાત
િશ�ણનો આ�હ રાખવો જોઈએ. ગોયેલ, બી. (1968)ના ��ુય તારણમા ં રા���ય નેતાઓના
��ૂયોની સમજ ધમ� અને સ�ં�ૃિતની િશ�ણ પર અસર, લોકોના િવચારોમા ં મા�યતાઓ અને
��ૂયોમા ંપ�રવત�ન તથા આિથ�ક પ�ર��થિત જવાબદાર હતી. જોષી, વી. (1980)ના ��ુય તારણોમા ં
આ�મી િશ�ણનો �મ �મ �િમક િવકાસ થતો ગયો તેમ તેમ નવા ત�વો ઉમેરાતા ગયા હતા.
આ�મી �વન પ�િત એટલે ગાધંીવાદ� િવચારસરણી �જુબ�ુ ં �વનધોરણ પરં� ુ તબ�ાવાર
પ�રવત�ન. ક�બા (1984)ના ��ુય તારણમા ંગાધંી િશ�ણભવનમા ંપહ�લથેી જ અ�યાસ િશ�ત તથા
િવકાસ પર �યાન આપવામા ંઆવે છે. G.S.B. ને પોતાના આદશ� છે. ગાધંી િવચારધારાને S.U.P.W.
અને સા�ં�ૃિતક કાય� કરાવે છે. સતત ��ૂયાકંનની કડ�ઓ �ધુારવા સતત �ય�નશીલ છે. દ�સાઈ,
રમાબને (1984)ના ��ુય તારણોમા ં �જુરાતની આ�મશાળાઓમા ં નઈ તાલીમની િશ�ણ તરાહ
અપનાવી હતી તથા ઉ.�.ુ િવ�ાલયોની સ�ંથાઓ વધી, લોક��િૃત વધી તથા સ�ંથાઓની આિથ�ક
સ�રતા વધતા ં ભૌિતક �િુવધાઓમા ં પણ વધારો થયો હતો. મજ�દુાર, વાય (1991)ના ��ુય
તારણોમા ં �જૂરાત િવ�ાપીઠ એ �વદ�શ �ેમ, નૈિતક ��ૂયો અને ચા�ર�ય ઘડતર માટ� તથા
સમાજસેવા કર� શક� તેવી િવ�ાથ�ઓની નવી પેઢ� ઉ�પ� કરવા માટ� �ુદંર �દાન ક�ુ� હ� ુ.ં
81
ચૌધર�, ચપંાબહ�ન (1996)ના ��ુય તારણોમા ં ગાધંી િવ�ાપીઠ વેડછ�નો ઉ�ભવ લોકોની
જ��રયાતમાથંી થયો છે તથા આઝાદ�ની ચળવળ માટ� વેડછ�નો મોટો ફાળો હતો. �દવ, એમ.
(1998)ના ��ુય તારણોમા ંમગનભાઈ દ�સાઈ �ાથિમક િશ�ણમા ંગાધંી�ના િવચારોના �હમાયતી
હતા તથા િવચારધારાના સદંભ� હવા�ટ �પે�સર, એ�ર�ટોટલ, ગે�લ�લયોના �હમાયતી હતા. �જુરાત
નઈ તાલીમ સઘં �ો��ટ (2001)ના ��ુય તારણોમા ંઅ�યાપન મ�ંદરો તથા ઉ.�.ુ િવ�ાલયો નઈ
તાલીમના િસ�ાતં �જુબ કાય� કર� છે. શાહ, એચ.પી. (2004)ના ��ુય તારણોમા ંશહ�ર� િવ�તારમા ં
��ૃોની સ�ંયામા ંવધારો થતા ં��ૃા�મની માગં વધી છે. તથા �વૈ��છક સગંઠનોની �િૂમકા સાર� છે.
ગો�હલ (2005)ના તારણો �માણે �જુરાત �યાયામ �ચારક મડંળ �ારા સી.પી.એ�્., ડ�.પી.એ�્.,
બી.પી.ઈ., એમ.પી.ઈ.ના અ�યાસ�મો ચલાવીને �યાયામ ��િૃ�ને વેગ આ�યો હતો. માડંલીક,
એસ.બી. (2007)ના ��ુય તારણોમા ંરા���ય િશ�ણનીિત 1986ની ભલામણથી DIET ની �થાપના
કરવામાઆંવી તથા ભૌિતક �િુવધાઓ પણ સારા �માણમા ંજોવા મળ� હતી. વાસોલીયા, પી.�.
(2008)ના ��ુય તારણોમા ં ભારતની સહકાર� ��િૃ� ઘણી �ૂની છે અને તેના કારણે ભારતમા ં
આિથ�ક અને સવા�ગી િવકાસમા ંવામનમાથંી િવરાટ કદમ માડં�ા છે. ગોગરા, એમ.ડ�. (2011)ના
��ુય તારણોમા ં �વસહાય�ૂથના કારણે મ�હલાઓમા ં સામા�જક, આિથ�ક પ�રવત�ન થયેલ જોવા
મ��ુ ં હ� ુ.ં ભ�સરા, છનાભાઈ (2011)ના ��ુય તારણોમા ં �જૂરાત િવ�ાપીઠના �િશ�ણાથ�ઓ
�વન િવકાસના પાઠ શીખીને િવ�ાપીઠના ં�યેયની �િૂત� કર� છે અને �જુરાતની આ�મશાળાઓ,
ઉ.�.ુ િવ�ાલયોમા ંવ� ુ�માણમા ંસેવા આપી ર�ા છે.
2.5 ���તુ સશંોધન�ુ ંઔ�ચ�ય :
�વૂ� થયેલા સશંોધનોના અ�યાસ ઉપરથી જોઈ શકાય છે ક� કોઈ એક નઈ તાલીમની સ�ંથા�ુ ં
શૈ��ણક અને સામા�જક ��ેે �દાનના સદંભ�મા ં અ�યાસ થયો નથી. વળ� સશંોધક પોતે નઈ
તાલીમની સ�ંથામા ંવષ�થી સેવામા ંકાય�રત છે. �થી ���તુ સશંોધનનો �ડાણ�વૂ�કનો અ�યાસ કર�
શકાય. તેથી ���તુ સશંોધન હાથ ધ�ુ� હ� ુ.ં આ સશંોધનની િવિશ�ટતાઓ આ �માણે છે.
1. ���તુ સશંોધનનો અ�યાસ નઈ તાલીમ િશ�ણ �ણાલીથી કાય� કરતી સ�ંથા
િવ�મગંલ� ્અનેરાના શૈ��ણક અને સામા�જક ��ેે �દાન �ગનેો છે. � સદંભ� �વૂ�
આ�ુ ંસશંોધન હાથ ધરા�ુ ંનથી.
2. ���તુ સશંોધનમા ંસ�ંથાના �દાનનો �ણુવ�ાની �ૃ��ટએ અ�યાસ કરવામા ંઆ�યો છે,
તેથી તેમા ંસ�ંયા�મક અને �ણુા�મક બનંે પ�િતઓનો ઉપયોગ કય� છે.
82
3. �વૂ� થયેલા ં સશંોધનો સ�ંથાનો પ�રચય �રૂો પાડતા અથવા વણ�નની મા�હતી �રૂ�
પાડતા ંહતા.ં �યાર� ���તુ સશંોધન શૈ��ણક અને સામા�જક ��ેે �દાનના સદંભ�મા ં
હોઈ િવિવધ પાસાનંો અ�યાસ કરવામા ંઆ�યો છે.
4. �વૂ� થયેલ સશંોધનોમા ંએકાદ બ ે ઉપકરણોનો ઉપયોગ કરવામા ંઆવેલ છે. �યાર�
���તુ સશંોધનમા ં સચંાલક તથા હો�ેદારો માટ� �લુાકાતપ�ક, આચાય� માટ�
��ાવ�લ, િશ�કો તથા િવ�ાથ�ઓ માટ� અ�ભ�ાયાવ�લ અને કાય���ેના ગામ લોકો
માટ� �લુાકાતપ�ક �વા ઉપકરણોનો ઉપયોગ કરવામા ંઆ�યો છે.
5. ���તુ સશંોધન ગાધંી�ના િવચારો �માણ ે ચાલતી નઈ તાલીમની સ�ંથા�ુ ં છે �
પછાત િવ�તારમા ંઆવેલી છે તેના ં �ારા લોકોના �વનમા ંઆવેલ પ�રવત�ન �ગ�ે ુ ં
છે. � અ�ય નઈ તાલીમની સ�ંથા માટ� �ેરણા�પ છે.
6. ���તુ સશંોધનમા ંિવ�મગંલ� ્અનેરા� ુ ંઆ�મશાળા અને ઉ�ર �િુનયાદ� િવ�ાલય
તેમજ �િુનયાદ� �ી અ�યાપન મ�ંદર�ુ ં શૈ��ણક ��ેે �ુ ં �દાન છે તેનો અ�યાસ
કરવાનો છે. તેથી િશ�ણ �ારા લોકોના �વનમા ંઆવેલ બદલાવ �ણી શકાય.
7. િવ�મગંલ� ્અનેરા� ુ ંSWOT એનાલીસીસ કરવામા ંઆ��ુ ંછે. તેથી સ�ંથાની તાકાત,
નબળાઈઓ, તકો અને પડકારોનો અ�યાસ કર� સ�ંથાના વ� ુ િવકાસ માટ�ના �ચૂનો
કર� શકાય.
2.6 ઉપસહંાર :
���તુ �કરણમા ં નઈ તાલીમની સ�ંથા િવ�મગંલ� ્ અનેરાનો પ�રચય તથા નઈ
તાલીમની સ�ંથાના ઉ�ભવ અને િવકાસની સૈ�ાિંતક સમી�ા તેમજ ���તુ સશંોધનના સદંભ�મા ં
અગાઉ થયેલા સશંોધનોનો અ�યાસ કર� તેની સમી�ા કરવામા ં આવેલ છે. તેમાથંી ક�ટલાકં
સશંોધનો સશંોધકને પોતાના અ�યાસ માટ� �દશા�ચૂક અને ઉપયોગી બ�યા ં હતા.ં �ના આધાર�
સશંોધન માટ� જ�ર� એવા ં તમામ પગિથયા ં�ગે િવ��તૃ સમજ મેળવી ���તુ સશંોધનને ન�ુ ં
�વ�પ આપવા સશંોધક� �યાસ કર�લ છે.
આમ, ���તુ અ�યાસને સબંિંધત સા�હ�યની સમી�ા કર� અ�યાસ માટ� જ�ર� એવા ં
તમામ પાસાઓનો �યાલ મેળવી તે �ગનેી �ડ� સમજ ક�ળ�યા બાદ ���તુ અ�યાસ માટ� તૈયાર
કર�લ સશંોધન યોજનાની ર�ૂઆત હવે પછ�ના �કરણ-3મા ંકરવામા ંઆવેલ છે.